Webdunia - Bharat's app for daily news and videos

Install App

એયર ઈંડિયા ડે - 5 દિવસ સુધી 100 રૂપિયામાં ટિકિટ

Webdunia
બુધવાર, 27 ઑગસ્ટ 2014 (10:41 IST)
. સાર્વજનિક ક્ષેત્રની એયરલાઈંસ એયર ઈંડિયા પૂર્વવર્તી ઈંડિયન એયરલાઈંસે પોતાની સાથે વિલયના દિવસ મતલબ 27 ઓગસ્ટને 'એયર ઈંડિયા દિવસ' તરીકે ઉજવશે અને આ પ્રસંગે 5 દિવસ માટે 100 રૂપિયામાં ટિકિટ બુકિંગ ઓફર આપી રહી છે.  
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે એયર ઈંડિયાનો  27 ઓગસ્ટ 2007ના રોજ ઈંડિયન એયરલાઈંસ સાથે વિલય થઈ ગયો હતો અને નવી કંપનીનુ નામ એયર ઈંડિયા જ મુકવામાં આવ્યુ.  કંપની આ પ્રસંગ પર એયર ઈંડિયા ઓફર હેઠળ 100 રૂપિયામાં ટિકિટની રજૂઆત કરી રહી છે. 
 
કંપનીની વેબસાઈટ પર તેનુ બુકિંગ 27 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી કરી શકાય છે. આ માટે યાત્રા સમય 27 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધીનો રહેશે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યુ કે કંપની પહેલીવાર એયર ઈંડિયા દિવસ ઉજવી રહી છે. આ પ્રસંદ પર કંપનીના પસંદગીના કર્મચારીઓનુ સન્માન કરવામાં આવશે. 
 
 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments