Webdunia - Bharat's app for daily news and videos

Install App

એનઆરઆઈનાં એફડીમાં વ્યાજ દર વધારતી એસઆઈબી

ભાષા
મંગળવાર, 18 નવેમ્બર 2008 (22:16 IST)
સાઉથ ઈન્ડીયન બેન્કે(એસઆઈબી) મંગળવારે તેના અપ્રવાસી એનઆરઆઈ ગ્રાહકોની વિદેશી મુદ્રા અને રૂપિયા જમા કરાવવા પર વ્યાજ દરમાં વધારો કર્યો છે.

બેન્કનાં જણાવ્યા મુજબ એનઆરઆઈ એફસીએનઆરની નવી વ્યાજ દર 16 નવેમ્બરથી લાગુ કરવામાં આવી છે.
એસઆઈબીનાં સીઈઓ ડો.વી એ જોસેફનાં જણાવ્યા મુજબ અપ્રવાસી ભારતીયોને ભારતીય બેન્કો પર વિશ્વાસ છે. કારણ કે વૈશ્વિક મંદીએ ભારતીય બેન્કોને પ્રભાવિત કર્યા નથી.

આ નવા દરમાં એક થી વધુ વર્ષ અને બે વર્ષથી ઓછા સમય માટે વ્યાજ દર 4.17 ટકા કરવામાં આવ્યો છે. જે પહેલાં 3.42 ટકા હતો. જ્યારે ત્રણ વર્ષથી ઓછા સમય માટે વ્યાજ દર 3.66 ટકા કરવામાં આવી છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments