Webdunia - Bharat's app for daily news and videos

Install App

એટીએમ બનશે બેંક, ડ્રાફ્ટ-ક્રેડિટ કાર્ડ અને લોનની પણ સુવિદ્યા મળશે

Webdunia
શુક્રવાર, 15 જાન્યુઆરી 2016 (11:40 IST)
હવે એટીએમ પર જ ગ્રાહકોને બેંકની દરેક સુવિદ્યા મળી જશે. બેંકોએ એટીએમ દ્વારા બધા ઉત્પાદો અને સેવાઓની રજુઆત કરવાની અનુમતિ મળી છે. રિઝર્વ બેંકે બેંકોને વધુ પરિચાલન સ્વતંત્રતા આપતા આ નિર્ણય કર્યો છે. આ બબાત આધિસૂચના રજુ ક્રવામાં આવી છે. 
 
રિઝર્વ બેંકે એટીએમ પર સુવિદ્યાઓ આપવા સંબંધી બધા પ્રતિબંધ ખતમ કરી દીધા છે. અધિસૂચનામાં આરબીઆઈએ કહ્યુ છે કે ટેકનોલોજીની મદદથી જે પણ સુવિદ્યાઓ શક્ય છે તે બધી બેંક ગ્રાહકોને એટીએમ દ્વારા આપી શકે છે. જો કે કેન્દ્રીય બેંકે ચેતાવણી આપી છે કે ગ્રાહકો સાથે આ એટીએમમાં કોઈ પણ પ્રકારનો દગો નથી થઈ શકતો. 
 
બેંકોનુ રોકાણ વધશે 
 
એટીએમ પર બેકિંગની પણ બધી સુવિદ્યાઓ આપવાથી બેંકોના રોકાણ્માં ખૂબ કમી આવશે.  એટીએમના મુકાબલે બ્રાચ ખોલવાનુ રોકાણ અનેકગણુ વધુ હોય છે.  એટીએમ પર ટેકોલોજીના માધ્યમથી સુવિદ્યા આપવા બેંકોનો ખર્ચ ખૂબ ઓછો થઈ જશે. 

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments