Webdunia - Bharat's app for daily news and videos

Install App

આર.બી.આઇ વ્યાજદર ઘટાડશે !

વેબ દુનિયા
મંગળવાર, 31 માર્ચ 2009 (11:22 IST)
ફુગાવાનો દર શૂન્ય નજીક પહોંચતા રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા (આરબીઆઈ) ટૂંક સમયમાં વ્યાજદરોમાં ઘટાડો કરશે તેવી અપેક્ષા ફર્સ્ટ ગ્લોબલે આજે વ્યકત કરી હતી.

ફર્સ્ટ ગ્લોબલે ચોક્કસ સમયની ધારણાં ન કરતાં કહ્યું હતું કે, ફુગાવાના દરમાં અવિરતપણે થઈ રહેલાં ઘટાડાને પગલે આગામી બે મહિના સુધી વ્યાજદરમાં ભારે ઘટાડો કરવાની આરબીઆઈ પાસે સુવર્ણ તક છે. રેપો અને રીવર્સ રેપોના હાલ 150 બેઝીક પોઈન્ટના દરમાં 50થી 100નો ઘટાડો આરબીઆઈ કરે તેવી શકયતા છે.

ફર્સ્ટ ગ્લોબલે તેના અહેવાલમાં કહ્યું છે કે 14 માર્ચે પુરા થયેલાં સપ્તાહે ફુગાવાનો દર 0.27 ટકા હતો. તે છતાં પ્રાથમિક ચીજવસ્તુઓ, ફયુઅલ અને મેન્યુફેકચરીંગ વસ્તુઓની કિંમતમાં વધારો થયો છે.

બીજીબાજુ વૈશ્વિક સ્તરે સર્જાયેલી નાણાંકીય મંદી દિનપ્રતિદિન ઘેરી બની રહી છે. તેથી આરબીઆઈ ચાવીરૂપ વ્યાજદરોમાં ચોક્કસથી ઘટાડો કરશે.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Akshaya Tritiya Prasad: પ્રસાદમાં ઝટપટ તૈયાર કરો દાણાદાર મોહનથાળ

સિંધી કોકી બનાવવાની રેસીપી Sindhi koki recipe

ખોરાક બની રહ્યો છે બિમારીઓનું મોટું કારણ, જાણો તમારીથાળીમાં એક દિવસમાં કેટલી રોટલી, શાકભાજી અને ફળ હોવા જોઈએ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

Show comments