Webdunia - Bharat's app for daily news and videos

Install App

આર્થિક વૃદ્ધિદર છ-સાત રહેવાની વકી

ભાષા
મંગળવાર, 31 માર્ચ 2009 (09:28 IST)
ઓટોમોબાઈલ્સ, સ્ટીલ અને અન્ય ક્ષેત્રોમાં માંગ વધવાથી નાણાકીય વર્ષ 2009માં ભારતનો વૃધ્ધિદર 6.5 થી 7.0 ટકા રહેવાની આશા છે. આ આંકડો આંતરાષ્ટ્રીય મુદ્રા કોષના વૃધ્ધિનો દર 5.1 ટકા રહેવાનુ અનુમાનથી ઘણુ વધુ છે.

ભારતના વૃધ્ધિ દર વિશે પૂછવા પર કેબિનેટ સચિવના એમ. ચંદ્રશેખરે કહ્યુ કે આ અંગે કોઈ વિશિષ્ટ આંકડો બતાવવો મુશ્કેલ છે પરંતુ અમે વૃધ્ધિ દર 6.5 ટકાથી 7.0 ટકા રહેવાની આશા છે.

જાન્યુઆરીમાં વિશ્વ આર્થિક પરિદ્રશ્યમાં આઈએમએફે ભારતની આર્થિક વૃધ્ધિ દર 5.1 ટકા રહેવાનુ અનુમાન વ્યક્ત કર્યુ હતુ. આ પહેલા આઈએમએફે ભારતની વૃધ્ધિ દર 6.3 ટકા રહેવાનુ અનુમાન વ્યક્ત કર્યુ હતુ.

ચંદ્રશેખરે ગયા અઠવાડિયે સીઆઈઆઈની વાર્ષિક બેઠકમાં કહ્યુ કે મને નથી લાગતુ કે અમે 5.1 ટકા વૃધ્ધિ દર મેળવવા જઈ રહ્યા છે. અમારુ પોતાનુ અનુમાન છે કે વૃધ્ધિ દર આનાથી વધુ નહી રહે.

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments