Webdunia - Bharat's app for daily news and videos

Install App

આર્થિકવૃદ્ધિ માટે નવાઉપાયો જરૂરી

વાર્તા
રવિવાર, 30 નવેમ્બર 2008 (17:40 IST)
આવનાર ચાર-છ મહિનામાં અર્થવ્યસ્થા પર વૈશ્વિક મંદીની પુરેપૂરી અસર પડવાની આશંકાઓને ધ્યાનમાં ઉદ્યોગજગતે કહ્યુ કે સરકારે અર્થવ્યવસ્થામાં માંગ વધારવા અને મોટી પરિયોજના પર અમલ કરવાના ઉપાયો કરવા જોઈએ.

ઉદ્યોગજગતનું માનવુ છે કે ચાલુ નાણાકિય વર્ષે જીડીપીનો વૃદ્ધિદર 7.8 ટકા રહ્યો હતો,જ્યારે ગયા વર્ષે આજ સમયમાં તે 9.3 ટકા પર હતો. અમેરિકા, યૂરોપ, અને દુનિયાની અન્ય મોટી અર્થવ્યવસ્થાઓમાં છવાયેલી મંદીને ધ્યાનમાં રાખીને ભારતીય ઉદ્યોગજગતને ભારે મંદી સર્જાવાની સંભાવના છે.

ભારતીય ઉદ્યોગ પરિસંઘ સીઆઈઆઈએ કહ્યુ કે જો સરકાર ચાલુ નાણાકિય વર્ષમાં વિકાસ દર સાત ટકાથી નીચે નહી જાય, તો સરકારે નાણાકિય નીતિમાં નવા ઉપાયો શોધવા પડશે. ત્યારે જ વિકાસ દરને 7 ટકા યથાવત રાખી શકાશે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments