Webdunia - Bharat's app for daily news and videos

Install App

આઈડીબીઆઈ બેંકે વ્યાજ દરમાં વધારો કર્યો

Webdunia
ગુરુવાર, 14 જુલાઈ 2011 (12:10 IST)
સાર્વજનિક ક્ષેત્રની આઈડીબીઆઈ બેંક લઘુ અને લાંબા મુદતની છુટક જમારાશિ પર વ્યાજ દરમાં અડધો ટકાનો વધારો કર્યો છે.

બેંક તરફથી રજૂ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે તેની પરિસંપતિ દેનદારી સમિતિ 'આલ્કો'એ 46 થી 90 દિવસ, સાતથી દસ વર્ષ અને પાંચ વર્ષની કર બચ તની જમારાશિ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે.

નવા દર આવતીકાલથી લાગૂ થશે. જેના હેઠળ ગ્રાહકોને એક કરોડ રૂપિયા સુધીની જમા પર 6.50 ને બદલે 7 ટકાનુ વાર્ષિક વ્યાજ આપવામાં આવશે.

આ જ રીતે સાત વર્ષથી વધુ પણ દસ વર્ષથી ઓછા વર્ષની જમા રાશિ પર વ્યાજ દર 0.25 ટકા વધારીને 9.25 ટકા કરી દેવામાં આવ્યુ છે.

કર બચતવાળા ઉત્પાદ જેનો લોક ઈન મુદત પાંચ વર્ષનો છે, તેના પર વ્યાજ દર 0.25 ટકા વધારીને 9.25 ટકાનો કરવામાં આવ્યો છે.

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

Show comments