Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફુગાવાનો દર ઘટીને 10.68 ટકા થયો

ભાષા
શુક્રવાર, 31 ઑક્ટોબર 2008 (11:38 IST)
ઔદ્યોગિક ઈંધણ અને વિનિર્મિત સામગ્રીઓની ઓછી કિંમતના કારણે ફૂગાવાનો દર 11 ટકાથી 10.68ના સ્તર પર આવી શક્યો છે.

આ કિંમતના ઘટાડાને કારણે ભારતીય રિઝર્વ બેંકને આર્થિક વિકાસના દરને ઝડપી બનાવવા પ્રમુખ વ્યાજ દરોમાં ઘટાડો કરવાની પરવાનગી મળી ગઈ છે.

થોકમૂલ્ય આધારિત ફૂગાવાના દરને 18 ઓક્ટોબરના સમાપ્ત સપ્તાહમાં તેના પહેલાના સપ્તાહ કરતા 0.39 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

વિશ્લેષકોનું માનવું છે કે કિંમત વૃદ્ધિના ઘટતા દરને કારણે રેપો રેટમાં ઘટાડો કરીને સીઆરઆરમાં ઘટાડો કરીને નાણાકીય નીતિને નરમ કરી શકાય છે.

Organic Fertilizer- હોમમેઇડ ઓર્ગેનિક ખાતર કેવી રીતે બનાવવું

સવારે ઉઠ્યા પછી પાણી પીવાથી શું ફાયદા થાય છે, જાણો કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ?

કૂલરથી ઠંડી હવા માટે અજમાવો આ ઉપાય, આપશે ઠંડી ઠંડી હવા

Brothers Day Wishes & Quotes 2024: બ્રધર્સ ડે પર આ સુંદર મેસેજ દ્વારા તમારા ભાઈને વ્યક્ત કરો તમારો પ્રેમ

Happy Brothers Day 2024 : બ્રધર્સ ડે ની શરૂઆત, કેમ મનાવવો જોઈએ આ દિવસ, જાણો ભાઈઓ સાથે જોડાયેલ રોચક વાતો

HBD Jethalal- સલમાનની ફિલ્મથી કર્યુ ડેબ્યૂ, આજે આટલા કરોડના માલિક

દીપિકા પાદુકોણની પ્રેગનેંસી ગ્લોના દિવાના થયા રણવીર સિંહ, વાઈફને લોકોની ખરાબ નજર બચાવવા માટે કર્યુ આ કામ

પતિના આંખની સર્જરી પછી સિદ્ધિવિનાયક મંદિર પહોચી પરિણિતી ચોપડા, પત્નીને ભીડમાંથી બચાવતા જોવા મળ્યા રાઘવ ચડ્ઢા

અભિનેત્રી લૈલા ખાનના કાતિલ પિતા પરવેઝને ફાંસીની સજા, મર્ડર કેસમાં 13 વર્ષ પછી આવ્યો નિર્ણય

'ભાભીજી ઘર પર હૈ' ફેમ ફિરોજ ખાનનુ નિધન, હાર્ટ એટેકે લીધો જીવ

Show comments