Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યોનું નુકસાન કેન્દ્ર ભરશે

ભાષા
મંગળવાર, 30 જૂન 2009 (12:57 IST)
કેંદ્ર સરકારે વસ્તુ અને સેવા કર (જીએસટી) ના લાગૂ થયાં બાદ રાજ્યોને તેના કારણે થનારા નુકસાનની ભરપાઈ કરવાનો નિર્ણય કરી લીધો છે. તેનાથી રાજ્ય નવી કર વ્યવસ્થા અપનાવવા માટે પ્રોત્સાહિત થશે, જે પ્રથમ એપ્રિલ 2010 થી લાગૂ કરવામાં આવવાની છે.

નાણા મંત્રાલયના ઉચ્ચ પદસ્થ સૂત્રોએ માન્યું કે નવી કર વ્યવસ્થામાં કેટલાક રાજ્યોને રાજસ્વની હાનિ થઈ શકે છે. તેમણે કહ્યું આ નુકસાનની ભરપાઈ કરવામાં આવશે.

જીએસટી લાગૂ થયાં બાદ મોટાભાગના અપ્રત્યક્ષકર સમાપ્ત થઈ જશે. આ કરનો બેવડો ઢાંચો હશે. એક કેન્દ્રનો દર હશે અને બીજો રાજ્યોનો.

કેંદ્રીય નાણામંત્રી પ્રણવ મુખર્જી સાથે બજેટ પૂર્વે બેઠકમાં રાજ્યોના નાણામંત્રીઓએ માગણી કરી હતી કે જીએસટીના કારણે રાજ્યોને થનારા નુકસાનની ભરપાઈ કેન્દ્ર તરફથી કરવામાં આવે.

કેંદ્ર સરકાર જો કે, ક્ષતિપૂર્તિ માટે પાંચ વર્ષનો કાર્યક્રમ બનાવી રહી છે, પરંતુ રાજ્યોનો વિચાર છે કે આ યોજનાની કોઈ સમયસીમા ન હોવી જોઈએ.

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments