Webdunia - Bharat's app for daily news and videos

Install App

આર.બી.આઇ વ્યાજદર ઘટાડશે !

વેબ દુનિયા
મંગળવાર, 31 માર્ચ 2009 (11:22 IST)
ફુગાવાનો દર શૂન્ય નજીક પહોંચતા રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા (આરબીઆઈ) ટૂંક સમયમાં વ્યાજદરોમાં ઘટાડો કરશે તેવી અપેક્ષા ફર્સ્ટ ગ્લોબલે આજે વ્યકત કરી હતી.

ફર્સ્ટ ગ્લોબલે ચોક્કસ સમયની ધારણાં ન કરતાં કહ્યું હતું કે, ફુગાવાના દરમાં અવિરતપણે થઈ રહેલાં ઘટાડાને પગલે આગામી બે મહિના સુધી વ્યાજદરમાં ભારે ઘટાડો કરવાની આરબીઆઈ પાસે સુવર્ણ તક છે. રેપો અને રીવર્સ રેપોના હાલ 150 બેઝીક પોઈન્ટના દરમાં 50થી 100નો ઘટાડો આરબીઆઈ કરે તેવી શકયતા છે.

ફર્સ્ટ ગ્લોબલે તેના અહેવાલમાં કહ્યું છે કે 14 માર્ચે પુરા થયેલાં સપ્તાહે ફુગાવાનો દર 0.27 ટકા હતો. તે છતાં પ્રાથમિક ચીજવસ્તુઓ, ફયુઅલ અને મેન્યુફેકચરીંગ વસ્તુઓની કિંમતમાં વધારો થયો છે.

બીજીબાજુ વૈશ્વિક સ્તરે સર્જાયેલી નાણાંકીય મંદી દિનપ્રતિદિન ઘેરી બની રહી છે. તેથી આરબીઆઈ ચાવીરૂપ વ્યાજદરોમાં ચોક્કસથી ઘટાડો કરશે.

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Show comments