Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરફેક્ટ ફિગર માટે આ ટિપ્સ અજમાવો

Webdunia
ગુરુવાર, 12 જાન્યુઆરી 2017 (17:03 IST)
દરેક છોકરી ઈચ્છે છે તેમની પરફેક્ટ ફિગર હોય જેનાથી તે આકર્ષિત જોવાય. ત્યાં કેટલીક છોકરીઓની બ્રેસ્ટની શેપ યોગ્ય નહી હોય જેનાથી એ ખૂબ પરેશાન રહે છે. તેમની લુકને પૂરા પાડવા માટે એ ઘણા ઉપય અજમાવે છે.  જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો કેટલાક ઘરેલૂ ઉપાય અજમાવો. આજે અમે તમને 
કેટલાક ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છે. જેનાથી તમે સ્તનની ઢીલા પડી જવાનું દૂર કરી શકો છો. 
1. લસણ 
લસણમાં રહેલ તત્વ સ્તનની ઢીલાશા દૂર કરવામાં મદદ કરે છે. તેથી દરરોજ સેવન કરવું. તેનાથી સ્તનમાં કસાવટ આવે છે. 
 
2. જેતૂન અને ફટકડી 
જેતૂન અને ફટકડીને મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. તેનાથી સ્તનની માલિશ કરો. તેનું ઉપયોગ સતત  કરો. 

 
3. ઈંડા, લીંબૂ, દૂધ અને ચણાનો લોટ
1 ઈંડામાં 10 ગ્રામ ચણાનો લોટ, લીંબૂનો રસ અને દૂધ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને તમારા સ્તન પર લગાડો. તેનાથી ફરીથી સ્તનમાં કસાવટ આવી જાય છે. 
4. રાઈ
રાઈને સારી રીતે વાટીને પેસ્ટ તૈયાર કરી લો. તેને સ્તન પર લગાડો. તેનાથી સ્ત્નમાં કસાવ આવશે. 
 
5.  ગાયનો ઘી , સૂંઠ અને તલ 
આ ત્રણ વસ્તુનો પેસ્ટ બનાવીને તમારા સ્ત્ન પર માલિશ કરો. આવું નહાવાથી પહેલા કરો. સતત આવું કરવાથી તમને પોતે અંતર અનુભવશે. 

6. દાડમના છાલટા 
દાડમના છાલટાને વાટીને પેસ્ટ તૈયાર કરી લો. રાત્રે સૂતા પહેલા તેને સ્તન પર લગાડો. તેનાથી તમારી બ્રેસ્ટ ટાઈટ થશે. 
 
7. જેતૂનનો તેલ અને ગાયનો દૂધ 
ગાયના દૂધમાં જેતૂનનો તેલ નાખી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો. તેને લગાવવાથી તમને સ્તન કઠોર અને ખૂબસૂરત થશે. 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

Baisakhi 2025 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

આગળનો લેખ
Show comments