Webdunia - Bharat's app for daily news and videos

Install App

White Hair Treatment: ગોળની સાથે મિક્સ કરી ખાઓ આ વસ્તુ, સફેદ વાળની સમસ્યાથી મળી જશે છુટકારો

Dark hair
Webdunia
બુધવાર, 11 ઑક્ટોબર 2023 (18:07 IST)
Fenugreek For Premature White Hair: પહેલાના સમયમાં સફેદ વાળને વધતી ઉમ્રની નિશાની ગણાતુ હતો. પણ અત્યારે સમયમાં 25ના યુવાઓના વાળ પણ સફેદ થવા લાગ્યા છે. જો તમે પણ ઓછી ઉમ્રમાં આ સમસ્યાથી પરેશાન છો તો તમારી આ ટેંશન દૂર કરી શકો છો. 
 
સફેદ વાળની સારવાર છે મેથી 
યુવા ઉમ્રમાં વાળ સફેદ થવાથી લો કૉંફિડેંસનો સામનો કરવો પડે છે. જો તેના માટે કેમિક્લ યુક્ત હેયર ડાઈનો ઉપયોગ કરીએ તો વાળ ડેમેજ થઈ શકે છે. તેથી મેથીના પ્રયોગથી તમને સારુ પરિણામ મળી શકે છે. 
 
મેથીની સાથે ગોળનો સેવન કરવુ 
જો તમે ઈચ્છો છો કે સફેદ વાળ નેચરલી કાળા થઈ જાય તો મેથીની સાથે ગોળનો સેવન શરૂ કરો. આયુર્વેદમાં પણ આ બન્ને કૉમ્બિનેશનના ફાયદા જણાવ્યા છે. મેથી અને ગોળ ન માત્ર વાળમાં ડાર્કનેસ આવશે. પણ તેનાથી હેયર ફોલ અને ગંજાપન જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળશે. સાથે જ વાળમાં ગજબમી ચમક જોવા મળશે. 
 
મેથીના પાણીથી માથા ધોવુ 
વાળના ફાયદા માટે મેથીનો બીજો ઉપાય પણ ઉપયોગ કરાય છે તેના માટે એક વાસણમાં પાણી રાખવુ અને મેથાના દાણાને મિક્સ કરી લો. ત્યારબાદ તેને ઉકાળો અને પછી ઠંડા કરવા માટે મૂકી દો. આ મેથી પાણીથી માથા ધોવુ અને આશરે 15 મિનિટ સુધી વાળને ન ધોવુ. કેટલાક દિવસ સુધી આવુ કરવાથી સરુ પરિણામ મળશે.
 
સવારના સમયે કરી લો આ એક કામ 
તમે મેથીના દાણાને રાતભર પાણીમાં પલાળવા મૂકી દો અને સવારે તેને વાટીને પેસ્ટ તૈયાર કરી લો અને વાળમાં લગાવવો. થોડા દિવસ સુધી આ વિધિને અજમાવવાથી વાળ નેચરલ રીતે કાળા થઈ જશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

આગળનો લેખ