Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેહરાને લેમન ટી દ્વારા ધોવાથી થાય છે આ લાભ

Webdunia
મંગળવાર, 29 નવેમ્બર 2016 (14:19 IST)
લેમન ટી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. લેમન ટી આરોગ્યની સાથે-સાથે ત્વચાની ઘણી સમસ્યાઓને પણ દૂર કરે છે. જો તમે પણ ખૂબસૂરત ત્વચા મેળવવા ઈચ્છતા હોયુ તો ચેહરાને લેમન ટી દ્વારા ધુવો.  આજે અમે તમને જણાવીએ છીએ  કે ચેહરાને લેમન ટી થી ધોવાથી શું શું ફાયદા થાય છે. 
1. દરરોજ લેમન ટીથી ચેહરો ધોવાથી ત્વચા પર રહેલ કાળા-ધબ્બા દૂર થાય છે. 
 
2. જો તને ઑઈલી સ્કિનથી પરેશાન છો તો ચેહરાને ધોવા માટે ફેસવૉશની જગ્યાએ  લેમન ટીનો ઉપયોગ કરો. 
 
3. લેમન ટીથી ચેહરો ધોવાથી બળેલા કાપેલા નિશાન દૂર થાય છે. 
 
4. ચેહરા પર ખીલ અને દાણાથી છુટકારા મેળવવા માટે લેમન ટીનો ઉપયોગ કરો. એનાથી ઘણો આરામ મળશે. 
 
5. સૉફ્ટ સ્કિન મેળવવા માટે લેમન ટી નો ઉપયોગ કરવો.  

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

આગળનો લેખ
Show comments