Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેહરાને લેમન ટી દ્વારા ધોવાથી થાય છે આ લાભ

ચેહરાને લેમન ટી દ્વારા ધોવાથી થાય છે આ લાભ
Webdunia
મંગળવાર, 29 નવેમ્બર 2016 (14:19 IST)
લેમન ટી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. લેમન ટી આરોગ્યની સાથે-સાથે ત્વચાની ઘણી સમસ્યાઓને પણ દૂર કરે છે. જો તમે પણ ખૂબસૂરત ત્વચા મેળવવા ઈચ્છતા હોયુ તો ચેહરાને લેમન ટી દ્વારા ધુવો.  આજે અમે તમને જણાવીએ છીએ  કે ચેહરાને લેમન ટી થી ધોવાથી શું શું ફાયદા થાય છે. 
1. દરરોજ લેમન ટીથી ચેહરો ધોવાથી ત્વચા પર રહેલ કાળા-ધબ્બા દૂર થાય છે. 
 
2. જો તને ઑઈલી સ્કિનથી પરેશાન છો તો ચેહરાને ધોવા માટે ફેસવૉશની જગ્યાએ  લેમન ટીનો ઉપયોગ કરો. 
 
3. લેમન ટીથી ચેહરો ધોવાથી બળેલા કાપેલા નિશાન દૂર થાય છે. 
 
4. ચેહરા પર ખીલ અને દાણાથી છુટકારા મેળવવા માટે લેમન ટીનો ઉપયોગ કરો. એનાથી ઘણો આરામ મળશે. 
 
5. સૉફ્ટ સ્કિન મેળવવા માટે લેમન ટી નો ઉપયોગ કરવો.  

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Chaitra Navratri 2025: ક્યારથી શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રી? જાણો પૂજા વિધિ અને શુભ મુહુર્ત

ચૈત્ર નવરાત્રી 2025-આ વખતે ચૈત્રી નવરાત્રિ કેટલા દિવસ ચાલશે, જાણો કયા વાહન પર આવશે માતાજી

રાત્રે નહાવાથી ભાગ્ય બદલાય છે કે સમસ્યાઓ વધે છે? જ્યોતિષ પાસેથી જાણો

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Lunar Eclipse 2025: આજે આટલા વાગે શરૂ થશે ચંદ્રગ્રહણ, જાણો આ સમય દરમિયાન શું કરવું અને શું ન કરવું ?

આગળનો લેખ
Show comments