rashifal-2026

બ્યૂટી માટે ,માત્ર ત્રણ શાકભાજી

Webdunia
રવિવાર, 20 નવેમ્બર 2016 (11:49 IST)
શાકભાજી માત્ર આરોગ્ય માટે જ ઉપયોગી નહી હોય , પણ આ તમારી સુંદરતામાં પણ વધારો કરી શકે છે. વિશ્વાસ નહી હોય તો અજમાવી જુઓ આ અસરદાર  ઉપાયોને . નિખરતી ત્વચા તમને અનુભવ અપાશે કે કે શાકભાજી સૌંદર્યવર્ધક પણ હોય છે. 
ટમેટા- ટમેટાના રસમાં લીંબૂના રસ મિક્સ કરી લગાવાથી ખુલ્લા રોમ છિદ્રની સમસ્યા દૂર થાય છે. તૈલીય ત્વચા થતા ટમેટાને અડધા કાપીને ચેહરા પર ઘસવું. થોડી વાર પછી ચેહરા ધોઈને લૂંછી લો. આવું કરવાથી વધારે તૈલીય દૂર હોય છે. 
બટાટા- બટાટાની પાતળી સ્લાઈસ આંખો પર રાખવાથી થાકેલી આંખોને રાહત મળે છે. કાચા બટાતાના રસ અ આંખ્પ્ના ડાર્ક સર્કલ્સ દૂર કરે છે. બટાટા બોઈલ કર્યા પછી પાણીને ફેંકવું નહી , એમાં થોડી વાર હાથ ડુબાડી , પછી સાફ પાણીથી ધોઈ લો. તમારા હાથ સાફ અને નરમ થઈ જશે. 
 
ખીરા(કાકડી) - ખીરા નેચરલ ક્લીંજર છે. આઈલી સ્કીન વાળા માટે આ ખૂબ લાભપ્રદ ચે. ખીરાના રસમાં ચંદન પાવફર મિક્સ કરી પેસ્ટ બનાવી લો. એને ચેહરા પર લગાડો. થોડી વાર પછી ધોઈ લો. એના નિયમિત પ્રયોગથી ચેહરાના કરચલીઓ રહિત થશે. આ સિવાય ખીરાના રસમાં ગુલાબ જળ અને થોડી ટીપાં લીંબૂના રસ મિક્સ કરી ચેહરાના રંગ સાફ હોય છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

UP : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ FIR નોંધવાનો આદેશ

અટલ બીજ પર ફરતા લીધી ચા ની ચુસ્કી, નિતિન નવીને સવાર સવારે સાબરમતી રિવરફ્રંટની મજા માણી - Photo

રાજકોટમાં મહા-ડિમોલિશન: જંગલેશ્વરમાં 1,400થી વધુ ગેરકાયદે બાંધકામો પર ફરશે બુલડોઝર

અમેરિકી સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ભારત પર શુ ખતમ થશે ટૈરિફ ? ડોનાલ્ડ ટ્રંપએ આપ્યો જવાબ

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનુ એલર્ટ, આતંકવાદી મંદિરને બનાવી શકે છે નિશાન, લશ્કર-એ-તૈયબા થયુ એક્ટિવ

વધુ જુઓ..

ધર્મ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments