Dharma Sangrah

આ 1 વસ્તુથી કપડાના ડાઘ છૂ મંતર થઈ જશે

Webdunia
શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2023 (15:34 IST)
- વોશિંગ મશીનમાં ડિટ્ર્જેટ પાઉડરની સાથે ત્રણ ચમચી વિનેગર બરાબર મિક્સ કરી લો. પછી કપડાને મશીનમાં ધોવા શરૂ કરો. 
 
- વિનેગર તમારા કપડા પરના ડાઘ પણ સરળતાથી દૂર કરી દેશે. 
 
- વિનેગરથી કપડામા ચમક પણ આવે છે. 
 
- ચાના ડાઘથી તમે સરળતાથી છુટકારો મેળવી શકો છો. આ માટે સ્પ્રે બોટલમાં વિનેગર નાખીને ભરો. હવે ચાના ડાઘ પર સ્પ્રે કરો અને હાથ વડે ઘસો હવે તેને થોડી વાર પાણીમાં પલાળી રાખો
 
- રસોઈમાં વપરાતો બેકિંગ સોડા પણ કપડાની દુર્ગંધને હટાવે છે. આ માટે તમે કપડા ધોતી વખતે તેમા થોડો બેકિંગ સોડા નાખી દો. તેનાથી કપડામાં દુર્ગંધ નહી આવે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કયામત સુધી 'બાબરીનું માળખું ફરીથી બનાવવામાં આવશે નહીં' બારાબંકીમાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું,

IND vs PAK: 6.66 લાખ રૂપિયા સુધી પહોચ્યુ ફ્લાઈટનુ ભાડુ, દિલ્હી-મુંબઈ થી કોલંબો પહોચવુ થયુ મોંઘુ

કારે એવો કર્યો ઓવરટેક કે કંટેનરનુ બગડ્યુ સંતુલન, હાઈવેના કિનારે બનેલા ઘર પર પડ્યુ વાહન, જમી રહેલા વ્યક્તિનુ મોત

દીકરીએ તેની માતાના ઘનિષ્ઠ ફોટા લીધા અને તેના બોયફ્રેન્ડને મોકલ્યા, તેની કાકીના નહાવાના ફોટા પણ શેર કર્યા; કેસ દાખલ

જ્યાં સાયરસ મિસ્ત્રીએ જીવ ગુમાવ્યો હતો, ત્યાં જ આંતરરાષ્ટ્રીય શૂટરનું મોત; મુંબઈ-અમદાવાદ હાઈવે પર ફોર્ચ્યુનરના ફુરચા ઉડ્યા

વધુ જુઓ..

ધર્મ

Shri Janki Stotra: માતા સીતાને પ્રસન્ન કરવા માટે શ્રી જાનકી સ્તોત્રનો પાઠ કરો, તમારા દુ:ખ અને પીડા દૂર થશે

અક્ષય તૃતીયા પર ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે; લગ્ન, વાહન ખરીદી, ગૃહ પ્રવેશ કરવા અને સોના-ચાંદી ખરીદવા માટેના શુભ સમય વિશે જાણો

Bhavnath Mahadev Mela - ભવનાથનો મહાશિવરાત્રી મેળો: ગિરનારના ખોળામાં ભક્તિનો મહાકુંભ

Janaki Jayanti 2026 Vrat Katha: આજે ઉજવાશે જાનકી જયતિ, જરૂર વાંચો આ વ્રત કથા, સીતા માતાની મળશે અપાર કૃપા

Bhanu Saptami 2026: ભાનુ સપ્તમી પર આ રીતે કરો ભગવાન સૂર્યદેવની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

આગળનો લેખ
Show comments