Webdunia - Bharat's app for daily news and videos

Install App

uses of potato- જાણો કેવી રીતે બટાટાનો રસ ત્વચાને નિખારે છે

Webdunia
રવિવાર, 9 જુલાઈ 2017 (14:01 IST)
બટાટા એવી શાક છે જે દરેક કોઈને પસંદ હોય છે.ઘણા બાળકો એવા હોય છે. જે સવારે બટાકાનું શાક આપીએ તો ખુશ થઈ જાય છે. બટાકાને સ્વાસ્થયને ઠીક રાખવાની સાથે સાથે તમારી ત્વચાને પણ નિખારવામાં મદદ કરે છે. દરરોજ ચેહરા પર બટાકાનો રસ લગાવાથી તમારી ત્વચાનો કાળાશ ચપટીમાં દૂર થઈ જશે. આવો જાણીએ તેના રસને કેવી રીતે લગાવાય અને તેના શું ફાયદા હોય છે. 
 
* તમારી રંગત નિખારવા ઈચ્છો છો તો બટાકાના રસને કાઢી થોડા હૂંફાણા પાણીમાં મિક્સ કરો. હવે આ પાણીને રૂની મદદથી તમારા ચેહરા ઓઅર સારી રીતે લગાવો. પછી જ્યારે આ સારી રીતે સૂકાઈ જાય તો તેને હળવા હૂંફાણા પાણીથી ચેહરા ધોઈ લો. 
 
* બટાકામાં સ્ટાર્ચની ભરપૂર માત્રા હોવાના કારણે આ સ્કિનમાં કસાવ લાવવાનો કામ કરે છે . જો તમારા ચેહરા પર કરચલીઓ આવી ગઈ છે તો બટાકાના રસનો આ પે તમારી કરચલીઓને દૂર કરી શકે છે. 
* તમે ઈચ્છો તો બટાકાનો ઉપયોગ હાથ અને પગની દેખભાલ માટે પણ કરી શકો છો. બટાકાને વાટીને ગર્મ દૂધમાં મિક્સ કરો. હવે આ  પેસ્ટથી હાથની મસજ કરો. આ મસાજથી હાથ અને પફ સાફ્ટ થઈ જશે. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments