rashifal-2026

જીવનમાં તમને સફળ બનાવશે આ ઉપાય

Webdunia
ગુરુવાર, 5 એપ્રિલ 2018 (18:19 IST)
સફળતા મેળવા માટે તમને મેહનતી હોવું જરૂરી છે. તમારા કામ પર ફોકસ કરીને જ તમે કોઈ પણ ઉંચાઈને છૂઈ શકો છો. અમારા દેશમાં  એવી બહુ મોટી હસ તિઓ છે જેને પોતાની મેહનતથી જ તેમનો ખૂબ નમા કમાવ્યું છે. એવા બહુ ઉપાય છે જેને અજમાવીને સફળતા મેળવી શકો છો. 
1. જલ્દી ઉઠવું અને વ્યાયામ કરવું- સફળતા મેળવા માટે સૌથી પહેલા તો અમે આલ્સ્ય મૂકીને સવારે જલ્દી ઉઠવાની ટેવ નાખવી જોઈએ. અને રેગુલર સૈર અને વ્યાયામ કરવા જોઈએ. તેનીથી કે તો અમારા શરીર સ્વસ્થ રહે છે અને બીજું મગજ પણ તાજગી અનુભવ કરે છે. 
 
2. કામને મહત્વ - જે માણસ તમારા કામને વધારે મહ્ત્વ આપે છે, એ હમેશા તરક્કી મેળવે છે . ઘણા લોકો ઑફિસમાં કામ ની જગ્યા બીજાથી વાત કરવું વધારે પસંદ કરે છે. આ રીત કામનો ભાર બન્યું રહે છે અને એ કઈ પણ નવું કરવાની વિચારી નહી  શકતા એવા લોકો હમેશા એક હ જગ્યા પર રહી જાય છે અને ક્યારે આગળ નહી વધતા. 
 
3. ચોપડી વાંચવી - વાંચવાનો શોખ રાખતા માણસ હમેશા સફલ હોય છે . જુદા-જુદી જ્ઞાનની ચોપડીઓ અને લેખ વાંચવાથી હમેશા કઈક નવું સીકવા મળે છે . ઘણી વાર તેનાથી અમે એવી જાણકારી મળી જાય છે જેના વિશે અમને ક્યારે સાંભળ્યું પણ નહી હોય. 
 
4. સંતુલબ બનાવવું- જિંદગીમાં આગળ વધવા માટે હમેશા ઘરા અને કામના વચ્ચે સંતુલન રાખવું જોઈએ. ઘણા લોકો કામના ચક્કરમાં પોતાના ઘરને ભૂલી જાય છે. તેમના બીવી, બાળકોથી દૂર થઈ જાય છે. તેમના કામ અને ઘરને સમાન રખીને આફળ વધવું જ તેમની સહી સફળતા છે. 
 
5. પૂછવામાં સંકોચ નહી કરવા- કેટલાક આસપાસ કામ કરતાથી મદદ માંગવામાં સંકોચ અનુભવ કરે છે . તમે તમારા કામમાં કેટલા પણ હોશિયાર હોય પણ ઘણી વાર કોઈ કામ કરવામાં પરેશાની આવી જાય છે . ત્યારે ઑફિસમાં કામ કરતા થી પૂછવામાં તમેને પોતાને નાનો  અનુભવ નહી કરવા જોઈએ. એવા નાના નાઅ ઉપાય અજમાવીને તમે કામમાં સફળતા મેળવી શકો છો. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભાવનગર પોલીસની ઐતિહાસિક કાર્યવાહી: રૂ. 10.50 કરોડનો ગાંજો અને અફીણ ઝડપાયું

ભેળસેળિયા દૂધથી 48 કલાકમાં કિડની ફેલ થવાથી 4ના મોત, 12 હોસ્પિટલમાં દાખલ, તમામની ઉંમર 65થી વધુ

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીનો ધમધમાટ, ‘વંદે માતરમ’ ના 150 વર્ષ નિમિત્તે CM રજૂ કરશે ખાસ સંકલ્પ

Karpoori Thakur Kisan Samman Nidhi- 7.3 મિલિયન ખેડૂતોને વધારાની 3,000 ની સહાય મળશે, સંપૂર્ણ પ્રક્રિયા જુઓ

તિરુપતિ બાલાજી મંદિરમાં મહિલા ભક્તને સાપે કરડ્યો

વધુ જુઓ..

ધર્મ

Amalaki Ekadashi 2026: આમલકી અગિયારસ ક્યારે છે ? જાણો તેનુ મહત્વ,પારણ ટાઈમ અને વ્રત કથા

જલારામ બાપા પુણ્યતિથિ

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

આગળનો લેખ
Show comments