rashifal-2026

બ્યુટી ટિપ્સ - સૌથી સુંદર બનવા માટે અપનાવો આ 7 ઉપાય

Webdunia
મંગળવાર, 30 જૂન 2015 (12:20 IST)
દોડભાગ અને પ્રદૂષણના સમયમાં આદતો અને તણાવ આપણુ લુક બગાડી રહ્યુ છે. પણ જો થોડી સાવધાની રાખવામાં આવે તો આ ઉણપોથી બચી શકાય છે. 
 
વારેઘડીએ ચેહરાને અડો નહી.. 
 
દિવસભરમાં હાથ અનેકવાર બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે. જ્યારે આપણે ચેહરાને હાથ વડે અડીએ છીએ તો બેક્ટેરિયા અને ગંદકી ત્વચાને ખરાબ કરે છે. આવુ કરવાથી બચો અને હાથને સમય સમય પર ધોતા રહો. ફેશિયલ સ્ક્રબ કે ટુવાલથી રગડીને આપણે વિચારીએ છીએ કે ત્વચા સાફ થઈ ગઈ. જ્યારે કે હકીકત એ છે કે આવુ કરીને આપણે ત્વચાને નુકશાન પહોંચાડીએ છીએ. અઠવાડિયામાં એકવાર ડેડ સેલ્સની પરત હટાવવાથી ચેહરો સાફ થઈ જાય છે. 
ખીલ-ફોલ્લીઓને અડો નહી 
 
ખીલ ફોલ્લીઓ અને દાણાને જાણતા-અજાણતા અડવાથી આ ફેલાય છે અને ત્વચા પર કાળા દાગ થઈ જાય છે. 

વ્યાયામ પછી નહાવુ 
જ્યારે આપણે ઘરની બહાર બગીચા કે મેદાનમાં કસરત કરીએ છીએ તો પરસેવામાં બહારનુ પ્રદૂષણ શરીરને ચોટી જાય છે. તેથી કસરત કરવાના અડધાથી પોણા કલાક પછી સ્નાન જરૂર કરો. 

સારી ઉંઘ લો 
પૂરતી અને ગાઢ નીંદ લેશો તો તન અને મન તણાવથી બચશે. અર્લી ટૂ બેડ એંડ અર્લી ટૂ રાઈઝ મંત્ર ત્વચાને પણ ક્ષતિગ્રસ્ત થવાથી બચાવે છે અને વધતી વયનો એહસાસ ત્વચા પર નથી થવા દેતા. 

હેયરકટમાં સાવધાની 
જો હેયરકટથી વાળ તમારા માથા કે ગાલ પર રહે છે તો સાવધાન થઈ જાવ. આ તમારે ત્વચાના છિદ્રોને ઢાંકી રહ્યા છે. 

કશ લગાવવુ છોડી દો 
સ્મોકિંગથી કેંસરનો ખતરો વધી જાય છે. એટલુ જ નહી આ આદત ત્વચા માટે પણ ખતરનાક છે. સ્મોકિંગ કરવાથી ત્વચાને ઓછુ ઓક્સીજન મળે છે અને આ સૂકવા માંડે છે. હોઠ કાળા પડી જાય છે. તેથી સ્મોકિંગથી તૌબા કરો. 

વારેઘડીએ ઉત્પાદ ન બદલો 
રાતોરાત ચમત્કારની આશામાં મોટાભાગના લોકો સ્કિન કેયર ઉત્પાદ વારેઘડીએ બદલતા રહે છે.  દરેક ઉત્પાદમાં નવુ કોમ્બિનેશન અને નવા કેમિકલ્સ હોય છે. ત્વચા ઉત્પાદને વારેઘડીએ બદલવાથી અપેક્ષિત લાભ તો નથી મળતો પણ ત્વચા પર દાગ ધબ્બા અને ખીલ જરૂર થઈ જાય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ICC T20 WC 2026 Semi Final: ભારતની કોની સાથે થશે સેમીફાઈનલ, ક્યા દિવસે મેદાન પર ઉતરશે ટીમ ઈન્ડીયા

સંજૂ સૈમસનને શાનદાર રમત માટે મળ્યો POTM એવોર્ડ, વિરાટ-રોહિત માટે કહી દિલ સ્પર્શી લેનારી વાત

IND vs WI Score: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હરાવ્યું, સેમિફાઇનલમાં મારી શાનદાર એન્ટ્રી

ખામેનીના મૃત્યુથી જમ્મુ અને કાશ્મીરમાં ભારે વિરોધ પ્રદર્શન, સાવચેતીના પગલા તરીકે શાળાઓ અને કોલેજો બે દિવસ માટે બંધ

ઈરાનના હુમલાથી દુબઈના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે, જેના કારણે દૈનિક 2,000 કરોડનું નુકસાન થવાની સંભાવના છે.

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang - આવતીકાલનુ પંચાગ- 2 માર્ચ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

હોળી પહેલા આ 5 શુભ વસ્તુઓ ઘરે લાવો, આખું વર્ષ રહેશે માં લક્ષ્મીના આશીર્વાદ, ધન-ધાન્યની નહિ રહે કમી

Aaj Nu Panchang - આજનું પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Show comments