Festival Posters

ગોરા થવુ છે તો આજથી જ અજમાવો આ ઉપાય અને ફરક જુઓ

Webdunia
ગુરુવાર, 2 માર્ચ 2017 (14:05 IST)
સુંદર દેખાવવા માટે યુવતીઓ મેકઅપની મદદ લે છે. ધૂળ-માટી અને પ્રદૂષણને કારણે ચેહરાની સુંદરતા ઓછી થવા માંડે છે.  આવામાં સ્કિનની દેખરેખ કરવી ખૂબ જરૂરી છે. જો તમે ચેહરા માટે કિચનમાં રહેલ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરો તો નિખરાયેલી અને બેદાગ ત્વચા મેળવી શકો છો. આજે અમે તમને કિચનમાં રહેલ કેટલીક એવી વસ્તુઓ બતાવી રહ્યા છે જેનાથી તમે ગોરી ત્વચા મેળવી શકો છો. 
 

       



1 બેસન - જૂના જમાનામાં સ્ત્રીઓ બેસનથી પોતાના ચેહરાની સુંદરતા કાયમ રાખતી હતી.  બેસનને ગુલાબ જળમાં મિક્સ કરીને તમારા ચેહરા પર લગાવો. સૂકાયા પછી રગડીને તેને ધોઈ લો. અઠવાડિયામાં 2-3 વાર તેનો ઉપયોગ કરો. 
 








 



2.  બટાકા - બટાકા રંગ નિખારવામાં ખૂબ મદદરૂપ છે. બટાકાને વાટીને તેનુ પેસ્ટ તૈયાર કરી લો. તેને ચેહરા પર લગાવો. સૂકાયા પછી પાણીથી ધોઈ લો. એક દિવસ છોડીને આ પેકનો ઉપયોગ કરો. 
 







3. હળદર - રંગત નિખારવામાં હળદર ખૂબ લાભકારી છે. હળદરને લીંબૂના રસમાં મિક્સ કરીને ચેહરા પર લગાવો. તમે ચાહો તો તેમા ગુલાબજળ પણ મિક્સ કરી શકો છો. સૂક્યા પછી પાણીથી ધોઈ લો. 
 


 





4. કાચુ દૂધ - કાચુ દૂધ ચેહરા પર રહેલ ગંદકીને દૂર કરે છે. કાચા દૂધને ચેહરા પર લગાવો. તમે ચાહો તો 2 ચમચી કાચા દૂધમાં 1 ચમચી ચંદન પાવડર મિક્સ કરીને ચેહરા પર લગાવી શકો છો. તેનાથી ચેહરાની રંગત નિખરશે. 
 






5. દહી - ગોરી સ્કિન મેળવવા માટે અઠવાડિયામાં બે વાર દહીને ચેહરા પર લગાવો. 2 ચમચી દહી અને 1 ચમચી મધને મિક્સ કરીને ચેહરા પર લગાવો. પછી પાણીથી ધોઈ લો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

એયર ઈન્ડીયાએ ડોમેસ્ટિક ઈન્ટરનેશનલ ફ્લાઈટનું ભાડું વધાર્યું, હવે હવાઈ ભાડા પર પણ દેખાય રહી છે યુદ્ધની અસર

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: હવે બે નહીં પણ એક જ શિફ્ટમાં મળશે વીજળી, ઊર્જામંત્રીની જાહેરાત

Career in sports management- T20 વર્લ્ડ કપ જીત્યા પછી સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં કારકિર્દીની તકો વધી; કોર્સની માહિતી અને પગાર જાણો

ગુજરાતમાં ગરમીનું એલર્ટ, બિહાર સહિત આ 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

રાજ્યની પાસપોર્ટ ઓફિસો અને શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી

વધુ જુઓ..

ધર્મ

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિ ક્યારથી થશે શરૂ ? જાણી લો ઘટસ્થાપનાની તારીખ અને 9 દિવસના શુભ રંગ

Aaj Nu Panchang - આજનુ ગુજરાતી પંચાંગ- 11માર્ચ

Sheetala Ashtakam- શીતલાષ્ટક સ્તોત્રનો પાઠ ચોક્કસ કરો, તમને બીમારી અને તણાવમાંથી મુક્તિ મળશે, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

2026 માં ચારધામ યાત્રા શરૂ કરતા પહેલા, તમારે અહીં જાણવાની જરૂર છે: ક્યારે, ક્યાં અને કેવી રીતે નોંધણી કરાવવી.

મંગળવારે હનુમાનજીને અર્પણ કરો આ વસ્તુઓ, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર

આગળનો લેખ
Show comments