Festival Posters

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Webdunia
સોમવાર, 6 મે 2024 (16:19 IST)
Skin Care Mistakes: હવામાન બદલતા સ્કિનમાં પણ ફેરફાર કરવા જોઈએ સ્કિન ડેમેજ થઈ શકે છે. તેથી ઉનાડામાં તમને કેટલીક વાતોની કાળજી રાખવી જોઈએ 
 
હેવી મેકઅપ ન કરવું 
મેકઅપથી ફેસ લુક ઈન્હાંસ હોય છે. પણ હવામાનના મુજબ મેકઅપ કરવું જોઈએ ઉનાડામાં હેવી મેકઅપ ન કરવું. તેના કારણે પોર્સ બ્લૉક થઈ શકે છેૢ તે સિવાય લાઈટ અને ક્રીમ બેસ્ડ મેકઅપ પ્રોડ્ક્ટસ લગાવો. સાથે જ આ વાતની પણ કાળજી રાખવી કે મેકઅપનો સામાન લોકલ ન હોવુ જોઈએ તેના કારણે સ્કિન પર પિંપલ્સ થઈ શકે છે. 
 
સનસ્ક્રીન લગાવવુ ખૂબ જરૂરી છે 
આમ તો દરેક હવામાનના સનસ્ક્રીન લગાવવુ જોઈએ પણ ઉનાડામાં આ ઉત્પાદનની જરૂરિયાત વધે છે. ઉનાળાની ઋતુમાં સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. સનસ્ક્રીન લગાવવાથી માત્ર ટેનિંગ થતું નથી પણ ત્વચા સ્વસ્થ અને વૃદ્ધત્વ વિરોધી રહે છે. સનસ્ક્રીનના SPFનું ધ્યાન રાખો. તે વધતી ઉંમર સાથે બદલાતી રહે છે.
 
ઉનાડામાં પણ કરવી સ્કિનને મોશ્ચરાઈઝ 
કેટલાક લોકોને લાગે છે કે ઉનાડામાં સ્કિનને માશ્ચરાઈઝ કરવાની જરૂર નહી પણ આવુ નથી. ઉનાડામાં સ્કિન પર લાઈટ મોઈશ્ચરાઈઝ લગાવો. ઉનાડામાં પણ સ્કિન ડ્રાઈ હોય છે. ક્રીમની  જગ્યા નેચરલ વસ્તુઓ જેમ મધ અને એલોવેરા જેલના ઉપયોગ કરી શકો છો. 
 
ચેહરાને રાખો સાફ 
ઉનાડામાં ધૂળના કારણે ચેહરા પર ગંદકી એકત્ર થઈ જાય છે જેને સાફ કરવી જરૂરી છે. ઉનાડામાં ચેહરાને 2 વાર ક્લીંજ કરવુ. રાત્રે સૂતા પહેલા કલીંજીગ જરૂરી છે. સીટીએમ એટલે કે ક્લીજીંગ ટોનિંગ અને માઈશ્ચરાઈજીંગ પ્રોસેસ કરવી. 
 
નો હેવી સ્કિન કેયર પ્રોડ્ક્ટસ 
મેકઅપની રીતે જ ઉનાડામાં સ્કિન કેયર ઉત્પાદનો પર પણ ધ્યાન આપવું જોઈએ. ઉનાળામાં ત્વચા પર જાડી ક્રીમ જેવી હેવી પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઉત્પાદનોના કારણે ત્વચા વધુ તૈલી અને નુકસાન થઈ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

PM નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ આવશે, 108 અશ્વો વચ્ચે યોજાશે મોદીની સ્વાભિમાન યાત્રા

SIR ને લઈને ક્રિકેટર મોહમ્મદ શમીને ચૂંટણી પંચની નોટિસ, જાણો શુ છે કારણ

21 વર્ષના ખેલાડીએ વિજય હજારેમાં મારી ડબલ સેંચુરી, બાઉંડ્રી પર જ બનાવી દીધા 126 રન, RR ને મળ્યો વધુ એક સુપરસ્ટાર

District Court Bomb Threat - ગુજરાતમાં હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકી

જેએનયૂમાં અડધી રાત્રે મોદી-શાહ વિરુદ્ધ કબર ખુદેગી જેવા ભડકાઉ નારા

વધુ જુઓ..

ધર્મ

Shattila Ekadashi 2026: 13 કે 14 જાન્યુઆરી ક્યારે છે ષટતિલા એકાદશી ? જાણો પૂજા અને પારણનુ શુભ મુહૂર્ત અને વિધિ

Ganesha aarati - જય ગણેશ જય ગણેશ દેવા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Sakat Chauth Upay: તલ/અંગારીકા ચોથનાં દિવસે કરો આ ઉપાયો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર,

Sakat Chauth 2026: સંકટ ચોથ વ્રત ક્યારે છે 6 કે 7 જાન્યુઆરી ? જાણી લો તલ ચોથની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને સામગ્રીની લીસ્ટ

આગળનો લેખ
Show comments