Webdunia - Bharat's app for daily news and videos

Install App

Skin allergies - સ્કિનમાં વાર-વાર હોય છે એલર્જી તો અજમાવીને જુઓ આ ઘરેલૂ ઉપાય

Webdunia
સોમવાર, 19 જુલાઈ 2021 (10:04 IST)
વધતા પ્રદૂષણ સ્કિનની દેખભાલ ન કરવી અને ખોટા ભોજન  સ્કિન એલર્જીનો કારણ બને છે તેના કારણે ત્વચાનો રંગ લાલ થવા લાગે છે. તેના પર દાના, બળતર, ખંજવાળ વગેરેની સમસ્યા થવા લાગે છે. ઘણી 
વાર પ્રભવિત જગ્યા પર અસહનીય દુખાવાનો પણ થાય છે. તેનાથી બચવા માટે કેટલાક ઘરેલૂ ઉપાયને અજમાવી શકો છો.  આ કોમળતાથી સ્કિનની સફાઈ કરીને તેને સુંદર, ગ્લોઈંગ, નરમ અને યુવા બનાવવામાં મદદ કરશે. ચાલો જાણીએ કેટલાક ખાસ દેશી ઉપાયોથી આરામ મળે છે. 
 
ટી ટ્રી ઑયલ
સ્કિન સંબંધી સમસ્યાઓથી બચવા માટે તમે ટી-ટ્રી ઑયલ યૂજ કરી શકો છો. તેમાં રહેલ એંટી-ઈંફ્લેમેંટ્રી, એંટી માઈક્રોબિયલ, એંટી બેક્ટીરિયલ ગુણ સ્કિન એલર્જીને ઓછું કરવામાં મદદ કરે છે. એક્સપર્ટસના મુજબ તેનાથી સ્કિન રેશેશ, બળતરા, ખંજવાળ વેગેરેની પરેશાનીઓથી આરમ મળે છે. 
 
એલોવેરા જેલ 
એલોવેરા જેલ એંટી બેક્ટીરિયલ, એંટી વાયરલ ગુણોથી ભરપૂર હોય છે. તેને સ્કિન પર લગાવવાથે ખંજવાળ, બળતરા, રેશેજ વગેરેની સ્કિન એલર્જીથી આરામ મળે છે. તેના માટે એલોવેરા જેલથી પ્રભાવિત જગ્યા પર 5-10 મિનિટ સુધી મસાજ કરવી. 10 મિનિટ તેને રહેવા દો. પછી હૂંફાણા પાણીથી સાફ કરી લો. 
 
એપ્પલ સાઈડર વિનેગર 
સ્કિન એલર્જી અને ત્વચા સંબંધી બીજી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં એપ્પલ સાઈડર વિનેગર એટલે કે સિરકા ફાયદાકારી ગણાય છે. તેમાં રહેલ એંટી બેક્ટીરિયલ એંટી વાયરલ ગુણ સ્કિનને અંદરથી પોષિત કરી તેને એલર્જી દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે એક કપ ગરમ પાણીમાં 1 મોટી ચમચી સિરકો મિક્સ કરી કૉટનની મદદથી લગાવો. પછી તેને સૂક્યા પછી ઠંડા પાણીથી સાફ કરી લો.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

મહાકુંભમાં પહોંચ્યો PM મોદીનો ભત્રીજો , જાણો એવું તે શું કર્યું કે વાયરલ થઈ ગયો વીડિયો

પ્રયાગરાજમાં દરરોજ 65 થી 70 લાખ ભક્તો રોકાય છે, ભીડને કાબૂમાં લેવા માટે AIની મદદ લેવામાં આવી રહી છે

કોણ છે મહાકુંભમાં આવેલા 7 ફુટના મસ્કુલર બાબા, ઈસ્ટાગ્રામ પર મચાવી છે જેમણે ધૂમ, જાણો રૂસથી ભારત સુધીની તેમની અદ્દભૂત સ્ટોરી

Aghori - 3 મુશ્કેલ પરીક્ષાઓને કરવી પડે છે પાર ત્યારે બને છે એક અધોરી, જાણો કેમ નથી લાગતો તેમને ડર ?

'વાઈરલ ગર્લ મોનાલિસા' ની સુંદરતા બની માથાના દુખાવો, કુંભમેળો છોડવા મજબૂર થઈ

આગળનો લેખ
Show comments