Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર 8 કલાકમાં પિંંપલ્સ પર અસર દેખાડશે આ તેલ

Webdunia
ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (00:23 IST)
ખીલ ચેહરાની સુંદરતા  બગાડી નાખે છે. પર ઘણી વાર બધી કોશિશ કરવા છતા પણ ઘણા લોકોના ચેહરા પર ખીલ વારેઘડીએ થઈ જાય છે.  એ સમયે કશુ કરતા પહેલા કે તમે ચિડચિડા થઈને ખીલને ફોડો એ પહેલા રોજમેરી ઓયલ ટ્રાઈ કરો. આ ઔષધિમાં ખીલ સામે  લડવાના એવા તત્વ હોય છે જે કોઈપણ જાતના નિશાન  છોડ્યા વગર જ  એને  ઠીક કરી નાખે છે. 
રોજમેરી ઓયલ કેવી રીતે કામ કરે છે. 
આ ઑયલમાં એંટી બેક્ટીરિયલ તત્વ હોય છે અને પ્રભાવિત સ્થાન એને લગાવાત જ  બેક્ટીરિયા ખત્મ થઈ જાય છે. બેક્ટીરિયાના કારણે થતા પિંપલ્સ આનાથી સાફ થવા લાગે છે. માત્ર 8 કલાકમાં તમને આની અસર જોવા મળશે. ચાઈનાના શોધકર્તાએ જાણ્યુ છે કે આ તેલમાં  એંટીસેપ્ટિક તત્વ પણ હોય છે. ઈંફ્લેમેશનથી પ્રભાવિત ત્વચા પર અસર દેખાડે છે અને આગળ થતા ખીલથી બચાવ કરે છે. 
 
કેવી રીતે ઉપયોગ કરશો 
 
રૂના ટુકડા પર બે ત્રણ ટીપાં રોજમેરી ઑયલ નાખો અને એને સૂતા પહેલા ખીલના નિશાન પર પર લગાડો. એને દિવસ માં લગાવીને બહાર ન જવું. આવુ કરવાથી ચેહરા પર ધૂળ માટી જમશે જેથી સમસ્યા વધશે. આ તેલના ઉપયોગ કરવાના એક બીજો ઉપાય છે. તમે એને લોશનમાં મિક્સ કરી લગાવી શકો છો. 
પછી નિયમિત રૂપથી આ લોશન લગાડો.  
 
રોજમેરી ઑયલ ચેહરાના જ નહી પીઠ પર થતા ખીલને જેને આપણે એક્ને કહીએ છીએ એને માટે પણ સારું છે.  એ માટે નહાવાના પાણીમાં 8-10 ટીપા આ તેલના મિક્સ કરી લો . થોડાક દિવસ આ તેલના ઉપયોગ કરો ફાયદા થશે. 

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

આગળનો લેખ
Show comments