Webdunia - Bharat's app for daily news and videos

Install App

Menstrual Hygiene Day 2024: પીરિયડસમાં હાઈજીનની કમીથી થઈ શકે છે આ રોગોનો ખતરો

Webdunia
મંગળવાર, 28 મે 2024 (15:50 IST)
Menstrual Hygiene- આજે એટલે કે 28 મે ના દિવસે દુનિયાભરમાં Menstrual Hygiene ના રૂપમાં ઉજવાય છે. આમ તો પીરિયડસ મહિલાઓને દર મહીને થતા એક બાયોલૉજિકલ પ્રોસેસ છે પણ અમારા સમાજના કેટલાક ભાગમાં આજે અપ્ણ તેને એક ટેબૂ ગણાય છે તેથી પોતે મહિલાઓને પીરીયડસથી સંકળાયેલી યોગ્ય જાણકારી નથી હોય છે. આ દિવસોમાં કઈ રીતે હાઈજીન મેંટેન કરવી છે કેવી રીતે પોતાનુ ધ્યાન રાખવુ છે આ વાત પર ધ્યાન આપવુ જરૂરી છે. 
 
યીસ્ટ ઈંફેક્શન 
પીરિયડસ દરમિયાન યોગ્ય હાઈજીન મેંટેન કરવી જરૂરી છે. આ દિવસેમાં હાઈજીનની કમીના કારણે યીસ્ટ ઈંફેક્શન થઈ શકે છે. વેજાઈનલ યીસ્ટ ઈંફેકશનના કારણે, વેજાઈનામાં ખંજવાળ અને બળતરા થઈ શકે છે. ઘણી વાર લક્ષણ ગંભીર થઈ શકે છે અને તમને ડેલી રૂટીન પર પણ અસર નાખી શકે છે. 
 
યુરિનરી ટ્રેક્ટ ઈફેકશન 
પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતાના અભાવે મહિલાઓને યુટીઆઈની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો કે, પુરૂષોની તુલનામાં, સ્ત્રીઓને પેશાબની નળીઓનો વિસ્તાર ચેપ થવાનું જોખમ વધારે છે.  જો તમે આ દિવસોમાં સ્વચ્છતાનું ધ્યાન ન રાખો તો UTI તમને પરેશાન કરી શકે છે.
 
ફંગલ ઈંફેકશન 
પીરિયડસનના દરમિયાન સમય પર પેડ બદલવુ, વેજાઈનક એરિયાની સાફ સફાઈ સારી રીત ન કરવાના કારણે મહિલાઓને ફંગલ ઈંફેકશન થઈ શકે છે. તેના કારણે વેજાઈનામાં ખંજવાળ, બળતરા, યોનિમાર્ગ 
સ્રાવ અને સોજો પણ આવી શકે છે.
 
બેકટીરિયલ ઈંફેક્શન 
પીરિયડસ દરમિયાન ખરાબ સફાઈના કારણે યોનિમા બેક્ટીરિયા થવા લાગે છે. બેક્ટેરિયલ વેજીનોસિસ પાછળ, એક જ પેડનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો અથવા પીરિયડ્સ દરમિયાન ખૂબ ચુસ્ત પેન્ટી પહેરવા જેવા કારણો હોઈ શકે છે.

Edited By- Monica sahu 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શરદી ખાંસી પછી જો ગળું બેસી જાય કે ગળામાં ખરાશ છે તો અપનાવો આ ઘરેલું ઉપચાર

ડાયાબિટીસમાં જામફળના પાન સુગર ડિસ્ટ્રોયર અને ટોનિકનું કરે છે કામ, જાણો કેવી રીતે ખાશો ?

વરસાદની સિઝનમાં આ હેલ્ધી સૂપ રેસિપી અજમાવો, તે ખૂબ જ સરળતાથી તૈયાર થાય છે.

વરસાદમાં વધારે ભીના કપડા પહેરવાથી થઈ શકે છે આ નુકશાન આછે બચાવના ઉપાય

હળદર, સૂંઠ અને મેથીના મિશ્રણનો આ રીતે કરશો ઉપયોગ, તો Uric Acid થશે દૂર અને શરદી-ખાંસી થશે છૂમંતર

વધુ જુઓ..

ધર્મ

Masik Shivratri: માસિક શિવરાત્રીના દિવસે આજે કરો આ સરળ ઉપાયો, લગ્નજીવન સુખી રહેશે, આર્થિક તંગી થશે દૂર

Jagannath Rath Yatra 2024: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ માટીના વાસણમાં શા માટે બને છે

સ્વપ્નમાં ભગવાન કૃષ્ણને દેખાય તે કઈ વાતનો સંકેત છે? કનૈયાને જુદી જુદી પરિસ્થિતિઓમાં જોવાનો અર્થ જાણો

Sanatan - ભોજનના સમયે પહેલુ ગ્રાસ કોના માટે કાઢવુ જોઈએ જાણો શું કહે છે શાસ્ત્ર

Dashama Vrat 2024 Date- દશામા વ્રત ક્યારે છે

આગળનો લેખ
Show comments