Biodata Maker

વેલેંટાઈન ડે પર બ્વાયફ્રેંડથી મળવા જઈ રહ્યા છો, તો તૈયાર થતા આ ભૂલીને પણ ન કરવી આ ભૂલોં

Webdunia
સોમવાર, 11 ફેબ્રુઆરી 2019 (15:57 IST)
જો તમે વેલેંટાઈન દે પર તમારા પ્લાન બ્વાયફ્રેંડથી મળવાનો છે તો કયાંક તમે ખૂબ ઉત્સાહિત થઈ અને તમે ઘણુ બધું વિચારીને રાખ્યું હશે. આ દિવસ એતમે સુંદર પણ જોવાવા ઈચ્છશો. પણ અમે તમને જણાવી રહ્યા છે. કેટલીક ભૂલ જે મેકઅપ કરતા સમયે છોકરીઓ કરે છે અને આ ભૂલોના કારણે તેમના ચેહરાનો આકર્ષણ 
ગુમાવી નાખે છે. 
જો તમે પણ તૈયાર થતા આમાંથી કોઈ ભૂલ કરો છો તો તેને કરવાથી બચવું. 
1. જો ફાઉંડેશન જરૂરતથી વધારે કે સ્કિન ટોનથી મેચ કર્યા વગર લગાવી છે, તો તમારું ચેહરો પીળો પીળો જોવાશે. પછી ત્યારબાદ મેકઅપની જે સ્ટેપ્સ કરશો એ નકામી જ જશે. 
 
2. જો ચેહરાના ડાઘ છુપાવવા માટે કંસીલરનો ઉપયોગ કરો છો, તો ધ્યાન રાખો કે જો સ્કિન ટોનના મેચ નહી કરતો કંસીલર લગાવશો તો ચેહરા પર જગ્યા જગ્યા પેચેસ જોવાશે. 
 
3. બ્લશર વધારે લગાવવાથી તમે વધારે સુંદર લાગસ્ગો આવું નથી. તેને પણ યોગ્ય માત્રામાં જ ફેસપર લગાવવું. ચેહરા જોકર જેવું લાગી શકે છે. 
 
4. ત્વચાના રંગ મુજબ જ લિપ્સ્ટીકના કલર ચયન કરવું. નહી તો તમે હંસીનો પાત્ર બની શકો છો. 
 
5. મેકઅપ કરવા માટે સાચા સ્થાનનો ચયન કરવું. એવી જગ્યા જ્યાં પૂરતી રોશની ન હોય જેનાથી મેકઅપના સમયે સાચો અંદાજ મળે રહે કે મેકઅપ યોગ્ય થઈ રહ્યું છે કે નહી 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઉદ્યોગ-વેપાર જ નહી ખેતીમાં પણ ગુજરાતે મારી બાજી, ભીંડાની ખેતી અને ઉત્પાદનમાં મેળવ્યો પહેલો નંબર

હિન્દુ પરિવારોને ઘરમાં બંધ કરીને લગાવી દીધી આગ અને પછી... બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર આ હુમલો ડરામણો

Honeymoon Couple Suicide: હનીમૂન પર દંપતી વચ્ચે ઝઘડો થયો, 48 કલાકની અંદર, પતિ-પત્ની બંનેએ આત્મહત્યા કરી.

PAN-આધાર લિંક ન થવાથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે, 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે.

Crowds at Kashi Vishwanath Temple- નવા વર્ષ પહેલા કાશી વિશ્વનાથ મંદિરમાં ભીડ, દર્શન અને પ્રોટોકોલ પર પ્રતિબંધ, ડ્રોન મોનિટરિંગ ચાલુ છે

વધુ જુઓ..

ધર્મ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ

આગળનો લેખ
Show comments