rashifal-2026

ક્યારેય ઢીલી નહી પડે તમારી Skin જયારે 20 રૂમાં ઘરે જ બનાવશો 250નું પ્રોડકટસ

Webdunia
શુક્રવાર, 11 જૂન 2021 (13:00 IST)
સૂતા પહેલા મેકઅપ સાફ કરવુ કેટલું જરૂરી છે. આ તો બધા જાણે છે પણ મોટા ભાગે છોકરીઓ આવુ નથી કરતી. મેકઅપ રિમૂવ ન કરવાથી સ્કિન પોર્સ બંદ થઈ જાય છે. જેનાથી પિંપલ્સ અને ઈંફેક્શનનો ખતરો 
રહે છે. તેનાથી સ્કિન પણ ઢીલી થવા લાગે છે.  જો તમે કેમિક્લસના ડરથી બજારનો મેકઅપ રોમૂવ નહી કરી રહ્યા છો તો અમે તમને ઘરે જ મેકઅપ રિમૂવર બનાવવાની રીતે જણાવીશ. 
તેના માટે તમને જોઈએ 
એલોવેરા જેલ- 1 ચમચી 
વર્જિન કોકોનટ ઑયલ -  1 ચમચી 
ગુલાબજળ- 2 ચમચી 
સ્પ્રે બોટલ-1 
 
બનાવવાની રીત- 
તેના માટે એક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરી સારી રીતે ફેંટી લો. તેમાં તમે ગુલાબજળની માત્રા તમારા હિસાબે ઓછું/વધારે કરી શકો છો. તમે ઈચ્છો તો તેને બ્લેડરથી પણ તેને મિક્સ કરી શકો છો. જ્યારે 
ત્રણે વસ્તુ મિક્સ થઈ જાય તો તેને સ્પ્રે બોટલમાં નાખી લો. 
 
ઉપયોગ કરવાની રીત 
1. રાત્રે સૂતા પહેલા તેને ચેહરા પર લગાવીને હળવા હાથથી 2 મિનિટ મસાજ કરવી. તમે જેટલા સ્મૂદ હાથથી મસાજ કરશો સ્કીન તેટલી જ સૉફ્ટ થશે. કાળજી રાખવી કે મેકઅપ રિમૂવર આંખમાં ન જાય. 
2. ત્યારબાદ કૉટનની મદદથી આખુ મેકઅપ રિમૂવ કરી લો. તેનાથી લિપસ્ટીકથી લઈને મસ્કારા સુધી બધુ મેકઅપ નિકળી જશે. 
3. ત્યારબાદ સાદા પાણી કે ફેશવૉશથી ચેહરા સાફ કરી લો. તમે ઈચ્છો તો ત્યારબાદ તમારી નાઈટ ક્રીમ કે એલોવેરા જેલ પણ લગાવી સૂઈ શકો છો. 
 
કેવી રીતે કરવુ સ્ટોર 
તમે ઓછામાં ઓછા 1 અઠવાડિયા માટે મેકપ રિમૂવર બનાવો અને તેને ફ્રીકમાં સ્ટોર કરો. કારણ કે મિક્સ થયા પછી ત્રણે વસ્તુઓ ખરાબ થઈ શકે છે. 
 
શા માટે ફાયદાકારી છે આ મેકઅપ રિમૂવર 
તેમાં રહેલ સામગ્રીથી સ્કિનને કોઈ નુકશાન નહી થશે અને સ્કિનમાં  ભેજ બની રહેશે. સાથે જ મેકઅપ કાઢવાની સાથે પોર્સની ગંદગીને સાફ કરી નાખશે. જેનાથી તમે એંટી એજિંગ પ્રોબ્લેમ્સથી બચી રહેશે અને 
સ્કિન પણ સવારે ગ્લો કરશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વિદ્યાર્થીની હત્યા બાદ ગુજરાત સરકારે કડક કાર્યવાહી કરી: અમદાવાદની શાળાનું સંચાલન સંભાળ્યું, કેસ વિશે વધુ જાણો

VIDEO: વાવાઝોડામાં બ્રાઝિલની 24 મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ધરાશાયી

યુનાઇટેડ સ્ટેટ્સમાં આતંકવાદી હુમલો કરવાનું કાવતરું

આગની ઊંચી લપેટો, ધૂ ધૂ કરતી સળગી બસ, હ્રદય કંપાવી દેશે યમુના એક્સપ્રેસ વે પર થયેલી આ દુર્ઘટનાનો વીડિયો

મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર 7 બસો અને ત્રણ કાર વચ્ચે ટક્કર પછી લાગી આગ, ચારના મોત, 100 થી વધુ ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

આગળનો લેખ
Show comments