rashifal-2026

લગ્ન જીવનમાં ગર્માહટ લાવવામાટે

Webdunia
શુક્રવાર, 15 મે 2015 (16:49 IST)
જો તમે તમારા પરિણીત જીવનમાં મીઠાસ લાવવા ઈચ્છો છો તો એ  જરૂરી નથી  કે કોઈ  મોટા પગલા જ લેવા . ક્યારે-ક્યારે કોઈ નાના-મોટા કામ પણ સંબંધોમાં ગર્માહટ  લાવી શકે છે. લગ્ન પછી દંપતિ એક-બીજા પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરવા માટે ઘણા ઉપાય કરે છે. 


 
એમાં સરપ્રાઈજ ગિફ્ટ પણ શામેલ છે. 
 
પણ એ  જરૂરી નથી  કે પ્રેમ  દર્શાવવા માટે તમે એના માટે ખરીદી જ કરો . ઘણી વાર રોજના સાધારણ કામ પણ પ્યાર વધારવા  માટે મદદગાર સિદ્ધ થાય છે . 
 
એ કોઈ વર્કિંગ વુમન હોય કે કોઈ હાઉસવાઈફ , દરેક કોઈની ઈચ્છા હોય છે કે  રોજબરોજના કામમાં પતિ એમના સાથ આપે. દરેક કામ નહી , પણ એક કપ ચા તો બનાવીને પીવડાવીએ , ધારોકે કોઈ મહિલા બેડ પર સૂતી હોય અને એના પતિ હાથમાં ગરમ ચા નો  કપ લઈને હાજેર થઈ જાય , તો તેને કેટલી ખુશી થતી હશે. એવા ઘણા કામ તમે પોતે પણ વિચારી શકો છો. તો હવે મોડું કઈ વાતનું  સંબંધોમાં મધુરતા લાવવા માટે થઈ જાવ તૈયાર 
  
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Chandra Grahan 2026: 3 માર્ચના રોજ જોવા મળશે પૂર્ણ ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં દેખાવવાનો સમય, સૂતક કાળ અને અવધિ

Israel Attack on Iran: ઈઝરાયલે ઈરાન પર કર્યો મોટો હવાઈ હુમલો, આખા દેશમાં ગૂંજી રહ્યુ છે સાયરન

ગુજરાત સરકારની મોટી જાહેરાત: 5.5 લાખ દીકરીઓને અપાશે મફત સર્વાઈકલ કેન્સર વેક્સિન

પાકિસ્તાન, જે એક સમયે તાલિબાનનો હતો ગાઢ મિત્ર, હવે કેવી રીતે બની ગયો દુશ્મન ? જાણો આ દુશ્મની વચ્ચેની પૂરી સ્ટોરી

PM મોદી સાણંદમાં કરશે ચિપ પ્લાન્ટનું લોકાર્પણ: એફિલ ટાવરથી પણ વધુ લોખંડનો થયો છે ઉપયોગ, ધૂળનો એક કણ પણ નહીં ટકી શકે

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Holika Dahan Parikrama: 1, 3 કે 7, કેટલી વાર કરવી જોઈએ હોળીની પરિક્રમા? જાણો સાચી સંખ્યા, ધાર્મિક કારણ અને પરિક્રમા કરવાની વિધિ

Holika Dahan Tradition: હોળી ની અગ્નિમાં ઘઉં અને ચણાના લીલા ડૂંડા કેમ નાખવામાં આવે છે? જાણો નવા અનાજ સાથે જોડાયેલી આ પરંપરા વિશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 27 ફેબ્રુઆરી

Show comments