Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 મહીનામાં વાળ લાંબા કરવા ફૉલો કરો આ ટિપ્સ

1 મહીનામાં વાળ લાંબા કરવા ફૉલો કરો આ ટિપ્સ
Webdunia
સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (11:40 IST)
આ જે અમે તમને એક મહીનામાં વાળ લાંબા કરવાના ટીપ્સ જણાવી રહ્યા છે આ ટિપ્સ અજમાવીને તમાર વાળ લાંબા થઈ જશે. 
1. મસાજ 
વાળને મસાજ કરવું બહુ જરૂરી છે . એક તો તેનાથી બ્લ્ડ સર્કુલેશન સારું હોય છે. અને બીજો તેનાથી વાળ મજબૂત બને છે. ગર્મ તેલથી તમારા વાળની મસાજ કરો. મસાજ  કર્યા પછી ગર્મ ટોવેલથી તમારા વાળને ઢાંકી લો અને 2 કલાક પછી વાળને ધોઈ લો. 
 
2. આમળા
આમળા આ વાળને ખૂબ ફાયદાકારી ગણાય છે. દરરોજ તમારી ડાઈટમાં એક આમળા શામેલ કરો  કે પછી આમળા હેયર ઑયલથી માથાની મસાજ કરો. 
 
3. હેયર મશીન ઉપયોગ ન કરવી
ઘણી છોકરીઓ તમારા વાળને ક્યારે કલર કરાવે છે તો કયારે તેને સ્ટ્રેટ કરાવે છે. રીત-રીતેના એક્સપરિમેંટ કરવાથી વાળ સૂકા થઈ જાય છે અને વાળની મૂળ નબળી થાય છે. સારું હશે કે તમે હેયર મશીનના ઉપયોગ ન કરવું. 
 
4. આહાર 
વાળની ગ્રોથ વધારવા માટે સંતુલિત આહાર લેવું બહુ જરૂરી છે. તમારી ડાઈટમાં વિટામિંસ અને મિનરલ્સ શામેળ કરો. ત્યારથી તમારા વાળની ગ્રોથ વધશે. આ 
 
સિવાય ખૂબ પાણી પીવો જેથી તમારા વાળમાં નમી બની રહે છે. 
 
5. એલોવેરા
એલોવેરા તમારા વાળને મોઈશ્ચર અને ન્યૂટ્રિએંટ્સ પ્રદાન કરે છે .એ તમારા વાળ પર 1 કલાક માટે લગાવીને મૂકો અને પછી વાળને ધોઈ લો. 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Ram Navami 2025- રામ નવમી ક્યારે છે, ભગવાન શ્રી રામની પૂજા કરવાનો શુભ મુહુર્ત અને યોગ કયો છે?

Gudi padwa 2025- ગુડી પડવાનો તહેવાર શા માટે ખાસ છે? જાણો આ સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો

Chaitra Navratri 2025: ક્યારથી શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રી? જાણો પૂજા વિધિ અને શુભ મુહુર્ત

ચૈત્ર નવરાત્રી 2025-આ વખતે ચૈત્રી નવરાત્રિ કેટલા દિવસ ચાલશે, જાણો કયા વાહન પર આવશે માતાજી

રાત્રે નહાવાથી ભાગ્ય બદલાય છે કે સમસ્યાઓ વધે છે? જ્યોતિષ પાસેથી જાણો

આગળનો લેખ
Show comments