Festival Posters

માત્ર અડધો લીંબૂ ચેહરો ચમકાવશે

Webdunia
રવિવાર, 4 એપ્રિલ 2021 (19:38 IST)
લીંબૂનો ઉપયોગ આશરે દરેક ઘરમાં કરાય છે અને આ સરળતાથી મળી પણ જાય છે. આમતો લીંબૂ કોઈ પણ ઋતુમાં મળી જાય છે પણ ઉનાડામાં તેનો ઉપયોગ વધારે કરાય છે. કેટલાક લોકો લીંબૂ પાણી પીને ગર્મીને દૂર ભગાડવાની કોશિશ કરે છે. તો કેટલાક લીંબૂમા રસથી ઘરની સફાઈ વગેરે કરે છે. અહીં વેબદુનિયા ગુજરાતી તમે લીંબૂના બ્યૂટી ફાયદા જણાવી રહ્યા છે. 
 
1. ચણાનો લોટમાં લીંબૂનો રસ મિક્સ કરી લગાવાથી ડાઘ-ધબ્બા દૂર થશે. સાથે જ ચેહરાની ચમક વધશે. 
2. દહીંમાં લીંબૂનો રસ મિક્સ કરી લગાડવાથી સૂકા વાળ પણ શાઈન કરવા લાગે છે. 
3. લીંબૂના છાલટાને દાંત પર ઘસવાથી તેમનો પીળોપન દૂર થાય છે. 
4. બટાકાના રસમાં લીંબૂનો રસ મિક્સ કરી કોણી અને ગરદન પર લગાવાથી રંગમાં નિખાર આવશે. 
5. ઑયલી સ્કિનના કારણે ચેહરા પર પર પિંપલ અને બ્લેકહેડસની સમસ્યા જોવા મળે છે. તેથી લીંબૂમાં મળતું સાઈટ્રિક એસિડ સ્કિન પર જમેલા તેલના અણુઓને દૂર કરે છે. લીંબૂને પાણીમાં મિક્સ કરી કાટનની મદદથી ચેહરા પર લગાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

US Plane Crash: ડગમગાયુ, ફફડ્યુ અને પછી ધડામ.... મેડે કોલ કરવાની પણ ન મળી તક, 7 લોકોના મોત

સુપ્રીમ કોર્ટે ઉજ્જૈન મહાકાલ ધામમાં VIP પ્રવેશ પર પ્રતિબંધ અંગેના કેસની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો

મુંબઈમાં પ્રજાસત્તાક દિવસની મોટી દુર્ઘટના

પીવી સિંધુ બેડમિન્ટનનો ઇતિહાસ રચ્યો, '500 ક્લબ'માં જોડાનાર પ્રથમ ભારતીય શટલર બની

બજાર ખુલતાની સાથે જ હોબાળો મચી ગયો, ચાંદીના ભાવમાં 23146 રૂપિયાનો વધારો થયો, સોનાનો ભાવ 1.58 લાખ રૂપિયાને પાર

વધુ જુઓ..

ધર્મ

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

આગળનો લેખ
Show comments