Festival Posters

જાણો ચેહરા પર સ્ક્રબ કરવાની સાચી રીત

Webdunia
બુધવાર, 3 એપ્રિલ 2024 (12:06 IST)
Facial Scrub - ચેહરાની સુંદરતા જાળવી રાખવા માટે મહિલાઓ સ્ક્રબનો ઉપયોગ કરે છે અને તેને તેમના ડેલી સ્કિન કેરે રૂટીનમાં પણ શામેલ કરે છે. સ્ક્રબ કરવાથી ચેહરાપર એકત્ર ગંદકી નિકળી જાય છે અને ચેહરો સાફ અને સુંદર દેખાય છે. તેમજ સ્ક્રબ કરવાથી ચેહરાના ડેડ સેલ્સ પણ નિકળી જાય છે સાથે જ ચેહરા પર જુદી રીતે નિખાર પણ આવે છે પણ જો તમે ખોટા રીતે સ્ક્ર્બને ફેસ પર અપ્લાઈ કરો છો તો આવુ કરવાથી તમારી સ્કિનને નુકશાન થઈ શકે છે. સાથે જ સ્કિનથી સંકળાયેલી સમસ્યાઓ પણ થઈ શકે છે.  
 
સ્ક્રબનુ ઉપયોગ કરવાથી પહેલા કરો આ કામ 
ચેહરા પર સ્ક્ર્બ અપ્લાઈ કરવાથી પહેલા તમે તમારા ચેહરાને સારી રીતે ધોઈ લો અને તે પછી ચેહરાને સ્ક્રબને અપ્લાઈ કરવું. તેમજ આ વાતની પણ કાળજી રાખવી કે સ્ક્રબ કરવાથી પહેલા ચેહરા પર કોઈ પ્રકારનો પ્રોડક્ટનો ઉપયોગ ન કર્યુ હોય. 
 
દોઢ મિનિટ સુધી કરો ચેહરાને મસાજ 
ચેહરા પર સ્ક્રબ અપ્લાઈ કર્યા પછી ઠંડા પાણીથી મોઢુ ધોઈ લો અને તે પછી માશ્ચરાઈજર જરૂર લગાવો. જો તમે સ્ક્રબ કર્યા પછી માશ્ચરાઈજરનો ઉપયોગ નથી કરો છો તો તમારી સ્કિન ડ્રાઈ થઈ શકે છે. 
 
ઠંડા પાણીથી ધોવુ ચેહરો 
ચહેરા પર સ્ક્રબ લગાવ્યા બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો અને ત્યારબાદ મોઈશ્ચરાઈઝર લગાવો. જો તમે સ્ક્રબિંગ કર્યા પછી મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ ન કરો તો તમારી ત્વચા ડ્રાય થઈ શકે છે.
 
ત્વચાના પ્રકાર અનુસાર સ્ક્રબ પસંદ કરો
બજારમાં અનેક પ્રકારના સ્ક્રબ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, તમારે યોગ્ય ત્વચા પ્રકાર અનુસાર સ્ક્રબ પસંદ કરવું જોઈએ. જો તમે ખોટું સ્ક્રબ પસંદ કરો છો, તો તમને ત્વચાની સમસ્યા થઈ શકે છે. યોગ્ય સ્ક્રબ પસંદ કરવા માટે તમે ડૉક્ટર અથવા બ્યુટી એક્સપર્ટની મદદ પણ લઈ શકો છો.
 
આ બાબતે પણ ખાસ ધ્યાન રાખો
સ્ક્રબ કર્યા પછી તરત જ તડકામાં ન જાવ. જો તમે સ્ક્રબિંગ કર્યા પછી તરત જ તડકામાં જાવ છો, તો તમારો ચહેરો ટેન થઈ શકે છે. અને દરરોજ ત્વચાને સ્ક્રબ કરવાનું ટાળો. તમારે તમારી ત્વચાના આધારે અઠવાડિયામાં માત્ર એક કે બે વાર તમારા ચહેરા પર સ્ક્રબ લગાવવું જોઈએ.


Edited By-Monica sahu 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Silver Price Hike- ચાંદી 2 લાખને વટાવી જશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

કંગના રનૌતે લોકસભામાં કહ્યું કે પીએમ મોદી લોકોના દિલ હેક કરે છે, EVM નહી

UNESCO માં દિવાળીનો સમાવેશ, આજે દિલ્હીમાં ફરી ખુશીઓ સાથે દિવાળી ઉજવાશે

ચીનમાં રહેણાંક મકાનમાં આગ લાગી, 12 લોકોના મોત

Goa Night Club- પહેલી નાઈટ શિફ્ટ... અને મૃતદેહ ઘરે પાછો ફર્યો! રાહુલ તંતીના મૃત્યુની કરુણ વાર્તા તમને રડાવી દેશે!

વધુ જુઓ..

ધર્મ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments