rashifal-2026

કિચન સિંકમાં ભરી જાય છે પાણી, તો તરત કરો આ કામ, તરત દૂર થશે પરેશાની

Webdunia
મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (18:57 IST)
kitchen sink cleaning Tips: વાસણ ધોતા સમયે સિંકના પાઈપમાં ખાવા-પીવા કે કોઈ વસ્તુ ફંસવાથી આ સિંક પાઈપ બ્લૉક થઈ જાય છે. તેથી સિંકમાં પાણી ભરાઈ જાય છે અને તેમાં દુર્ગંધ આવવા લાગે છે. તેને સરળતાથી સાફ કરી શકાય છે. 
Simple Kitchen Hacks: આજકાલ વધારેપણુ ઘરોમાં રસોડામાં વાસણ ધોવા માટે સિંક હોય છે. તેનાથી એક બાજુ વાસન ધોવા સરળ થાય છે. તેમજ ઘણી વાર પરેશાનીઓ પણ આવે છે. વધારેપણુ કિચનમાં એક સમસ્યા ખૂબ સામાન્ય છે અને તે છે સિંકનો ભરી જવુ. હકીકતમાં વાસણ ધોતા સમયે સિંકના પાઈપમાં  ખાવા-પીવા કે કોઈ 
 
વસ્તુ ફંસવાથી આ સિંક પાઈપ બ્લૉક થઈ જાય છે. તેથી સિંકમાં પાણી ભરાઈ જાય છે અને તેમાં દુર્ગંધ આવવા લાગે છે. જો તમારા રસોડામાં પણ આ સમસ્યા આવે છે તો આ સમાચાર તમારા માટે જ છે. આજે અમે તમને રસોડા સાફ કરવાની કેટલીક સરળ ટ્રિક્સ અને ટિપ્સ જણાવી રહ્યા છે. 
 
બેકિંગ સોડા 
બેકિંગ સોડાનો ઉપયોગ કરીને તમે કિચનના સિંકને સાફ કરી શકો છો. તેના માટે તમે એક કપ ગરમ પાણીમાં 1-2 ચમચી બેકિંગ સોડા કે લીંબુનો રસ મિક્સ કરી પાઈપમાં નાખી દો. થોડી વાર પછી પાણીથી તેને સાફ કરી લો. આવુ કરવાથી તેની દુર્ગંધ પણ દૂર થઈ જશે. ચીકાશ પણ ઓછી થઇ જશે અને ગંદકી પણ સાફ થાય છે.
 
 
ઈનો અને લીંબુ 
કિચનના સિંકને સાફ કરવા માટે ઈનો અને લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકાય છે. તેના માટે લીંબુના રસમાં એક પેકેટ ઈનો નાખી મિશ્રણ બનાવી લો. તેને સિંકના પાઈપમાં નાખો. થોડી વાર પછી સિંકને પાણીથી ધોઈ લો. આવુ કરવાથી પણ સિંકનો પાઈપ સાફ થઈ જશે અને દુર્ગંધ પણ નહી રહેશે. 
 
ખાવા પીવાની વસ્તુ ન જવા દો 
જો સિંકના પાઈપ વાર -વાર બ્લૉક થાય છે તો તમને થોડો સાવધાન રહેવાની જરૂર છે. પરંતુ ઘણી વાર કોઈ કારણોસર સિંક ભરાઈ જાય છે અને તેમનું સામાન્ય કારણ વાસણ ધોતી વખતે સિંકમાં કચરો પડવો અથવા ખોરાક ફસાઈ જવો વગેરે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા નોંધણી શરૂ, જાણો બોનસ અને નવા નિયમો

પશ્ચિમ બંગાળમાં જો BJP ની સરકાર બની તો લોકો નોનવેઝ નહિ ખાઈ શકે, બોલી CM મમતા બેનર્જી

'રાહુલ' નીકળ્યો અબ્દુલ, લગ્નની લાલચ આપીને યુવતી સાથે એક વર્ષ સુધી કરતો રહ્યો દુષ્કર્મ, હવે પહોચ્યો જેલમાં

UP: યમુના એક્સપ્રેસ વે પરચાલતી બસમાં આગ લાગી, યાત્રાળુઓની ચીસાચીસ, 48 નો માંડ માંડ બચ્યો જીવ

GUJCET 2026: રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ, સુરતમાં 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે કસોટી

વધુ જુઓ..

ધર્મ

Hanumanji bhog- હનુમાનજીને પ્રિય પ્રસાદ અને ચઢાવવાના નિયમો

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

Kamada Ekadashi Vrat Katha - આ કથા વગર અધુરૂ છે કામદા એકાદશીનુ વ્રત

Vastu Tips: હનુમાન જન્મોત્સવ પર ઘરેલ લાવો બજરંગ બલીની પંચમુખી તસ્વીર અને આ વિધિથી કરો સ્થાપિત, મનોકામના થશે પૂરી અને વાસ્તુદોષથી મળશે મુક્તિ

Aaj nu panchang - આજનુ પંંચાંગ - 29 માર્ચ

આગળનો લેખ
Show comments