Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીમાં Glowing Skin માટે ચેહરા પર લગાવો બરફ

બરફ
Webdunia
બુધવાર, 27 માર્ચ 2019 (14:36 IST)
ગર્મીના મૌસમમાં ત્વચાનો ખાસ ધ્યાન રાખવુ પડે છે. કારણકે પરસેવાના કારણે ચેહરા પર ખીલ અને ઘણી બીજી સમસ્યાઓ થઈ જાય છે. તેથી ચેહરા પર બરફના ઉપયોગ કરવું જોઈએ. તેનાથી ઠંડક પણ મળશે અને સ્કિનને ફાયદો પણ થશે. ચેહરા પર બરફ લગાવવાથી પિંપલ્સની સમસ્યા ઠીક થઈ જાય છે. 
1. ઑયલી સ્કિન 
ગર્મિઓમાં હમેશા પરસેવાના કારણે સ્કિન ઑયલી થઈ જાય છે. તેથી ત્વચા પર બરફ લગાવે જોઈએ. તેના માટે આઈસ કયૂબને કોઈ કપડામાં લપેટીને ચેહરા પર 
 
લગાવો જેનાથી સ્કિનના ખુલેલા પોર્સ પણ બંદ થશે અને એક્સ્ટ્રા ઑયલ પણ ઓછું થશે. 
 
2. પિંપલ્સ 
ગર્મીથી ચેહરા પર પિંપલ્સની સમસ્યા થઈ જાય છે અને તે સમયે ખીલ પર બરફ લગાવો જેનાથી એક જ રાતમાં જ  આ ઠીક થઈ જશે. 
 
3. ગ્લોઈંગ સ્કિન 
ખીરા, મધ અને લીંબૂંનો રસને મિક્સ કરી તેને આઈસ ટ્રેમાં જમાવો. તેને ચેહરા પર લગાવાથી ત્વચા નિખરે છે. 
 
4. ડાર્ક સર્કલ 
ઘણી મહિલાઓની આંખો નીચે કાલા ઘેરા થઈ જાય છે. તેના માટે ગ્રીન ટીને પાણીમાં ઉકાળી અને ઠંડું થતા આઈસ ટ્રેમાં જમાવો. આ આઈસ ક્યૂબ્સને આંખો નીચે લગાવવાથી ડાર્ક સર્કલની સમસ્યા દૂર થાય છે. 
 
5. કરચલીઓ 
વધતી ઉમરમાં કરચલીઓ સામાન્ય વાત છે. પણ ઘણી મહિલાઓને સમયે પહેલા જ આ સમસ્યા થઈ જાય છે. તેથી બરફને વાટીને તેને કપડામાં નાખી ચેહરા પર લગાવો આવું રેગુલર કરવાથી બહુ જલ્દી કરચલીઓ ઓછી થશે.
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

EID Holiday:30 કે 31 ઈદની રજા ક્યારે છે? જાણો સાઉદી અરેબિયામાં ઈદ-ઉલ-ફિત્રની સંભવિત તારીખ

Happy Chaitra Navratri 2025 Wishes, Quotes: ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

શૈલપુત્રી માતાની આરતી

હિન્દુ નવા વર્ષના દિવસે મુખ્ય દ્વાર પર આ પાનનો તોરણ લગાવો, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.

Guru Pradosh katha- ગુરુ પ્રદોષ વ્રત કથા

આગળનો લેખ
Show comments