Webdunia - Bharat's app for daily news and videos

Install App

અઠવાડિયામાં મળશે મસાથી છુટ્કારો, અજમાવો આ અસરદાર ઉપાય

Webdunia
સોમવાર, 10 એપ્રિલ 2017 (14:34 IST)
ચેહરા કેટ્લું પણ ગોરો કેમ ન હોય પણ તેના પર રહેલ મસા ખૂબસૂરતીમાં રૂકાવટ બની જ જાય છે. મસાના મોટા થઈ જવાના કારણે ચેહરા ખૂબ ખરાબ નજર આવવા લાગે છે. જે મેકલપના ઉપયોગથી પણ છિપતા નહી. જો તમે પણ તમારા ચેહરા પર મસાની સમસ્યાથી પરેશાન છો તો આજે અમે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવીશ, જેનાથી આ સમસ્યા પણ દૂર થઈ જશે. 
1 કેળાના છાલટા- કેળાના છાલટામાં ઑક્સીકરણ રોધી તત્વ હોય છે. જે મસા દૂર કરવામાં મદદ કરે છે. કેળાના છાલટાને લઈને ચેહરા પર લગાવો અને કપડાની મદદથી બાંધીલો  આખો દિવસ એમજ બંધા રહેવા દો. 
 
2. અરંડીનો તેલ- મસા પર રોજ રૂની મદદથી અરંડીનો તેલ લગાવો. ત્યારબાદ તેને કોઈ બેંડની મદદથી બાંધી લો. 12 કલાક રહેવા દિ પછી પાણીથી ધોઈ લો. આ તેલ એંજાઈમને ખત્મ કરે છે. 
 
3. સફરજનઓ સિરકો - સફરજનો સિરકો મસાને બળાવાના કામ કરે છે. આ જીવાણુઓને મારવામાં કારગર છે. રૂ પર સિરકા લગાવીને મસા પર લગાવો. આ પ્રક્રિયાને આશરે 10 દિવસ સુધી અજમાવો. 
 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments