rashifal-2026

અઠવાડિયામાં મળશે મસાથી છુટ્કારો, અજમાવો આ અસરદાર ઉપાય

Webdunia
સોમવાર, 10 એપ્રિલ 2017 (14:34 IST)
ચેહરા કેટ્લું પણ ગોરો કેમ ન હોય પણ તેના પર રહેલ મસા ખૂબસૂરતીમાં રૂકાવટ બની જ જાય છે. મસાના મોટા થઈ જવાના કારણે ચેહરા ખૂબ ખરાબ નજર આવવા લાગે છે. જે મેકલપના ઉપયોગથી પણ છિપતા નહી. જો તમે પણ તમારા ચેહરા પર મસાની સમસ્યાથી પરેશાન છો તો આજે અમે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવીશ, જેનાથી આ સમસ્યા પણ દૂર થઈ જશે. 
1 કેળાના છાલટા- કેળાના છાલટામાં ઑક્સીકરણ રોધી તત્વ હોય છે. જે મસા દૂર કરવામાં મદદ કરે છે. કેળાના છાલટાને લઈને ચેહરા પર લગાવો અને કપડાની મદદથી બાંધીલો  આખો દિવસ એમજ બંધા રહેવા દો. 
 
2. અરંડીનો તેલ- મસા પર રોજ રૂની મદદથી અરંડીનો તેલ લગાવો. ત્યારબાદ તેને કોઈ બેંડની મદદથી બાંધી લો. 12 કલાક રહેવા દિ પછી પાણીથી ધોઈ લો. આ તેલ એંજાઈમને ખત્મ કરે છે. 
 
3. સફરજનઓ સિરકો - સફરજનો સિરકો મસાને બળાવાના કામ કરે છે. આ જીવાણુઓને મારવામાં કારગર છે. રૂ પર સિરકા લગાવીને મસા પર લગાવો. આ પ્રક્રિયાને આશરે 10 દિવસ સુધી અજમાવો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

મોદી અને જર્મન ચાંસલરે અમદાવાદમાં પતંગ ઉડાવી.. સાબરમતી આશ્રમમાં બાપૂને કર્યા નમન

મહારાષ્ટ્ર સરકાર મકરસંક્રાંતિ પર લાડલીબહેનના ખાતામાં 3,000 જમા કરાવશે

Video - અમેરિકામાં મોટી દુર્ઘટના, ઈરાન વિરોધી રેલીમાં ઘુસી ટ્રકે લોકોને કચડ્યા, રેજા પહલવીના અનેક સમર્થક થયા ઘાયલ

પતિએ પત્નીને શિક્ષિત કરી સબ ઇન્સ્પેક્ટર બનાવી, હવે પત્ની તેની સાથે રહેવામાં શરમ અનુભવે છે...

IRCTCનો માસ્ટર પ્લાન: ટ્રેન ટિકિટ માટે ટ્રેન સ્ટેશન પર દોડાદોડ કરવાની ઝંઝટ દૂર કરો; આ કામ નજીકની દુકાનમાંથી કરી શકશો

વધુ જુઓ..

ધર્મ

Surya Dev Na 108 Naam : મકરસંક્રાંતિ પર સૂર્ય ભગવાનના આ 108 નામોનો જાપ કરવાથી જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ અને થશે સમસ્યાઓ દૂર

મકરસંક્રાતિના દિવસે કરો 6 ઉપાય ગ્રહ દોષથી મળશે છુટકારો

ઉત્તરાયણ સુપરહિટ સોન્ગ્સ - Makar Sankranti song lyrics in Gujarati

શનિ ચાલીસા ગુજરાતી - ભાવાર્થ, લાભ અને પાઠ વિધિ - Shani Chalisa Lyrics with meaning in Gujarati

Makar Sankranti Ni Katha: કેમ ઉજવાય છે મકર સંક્રાંતિ ? જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments