Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેવી રીતે દૂર કરશો સિજેરિયન ડિલીવરીના નિશાન, જાણો ટિપ્સ

Webdunia
મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (13:46 IST)
આજકાલ ઑપરેશન થવું સામાન્ય વાત છે.  મો ટાભાગની મહિલાઓની ડિલીવરી ઑપરેશનથી કરાય છે. જેના કારણે તેમના પેટ પર ઑપરેશનના  નિશાન રહી  જાય છે . જેના કારણે મહિલાઓ તેમની પસંદના કપડા પણ પહેરી શકતી નથી
 
ઑપરેશનના ડાઘ મટાવવા માટેના ઉપાય 

*

























ઑપરેશનના નિશાનને હટાવા માટે એક વાટકીમાં લીંબૂનો રસ કાઢી લો. હવે તેમાં થોડું મધ મિક્સ કરી લો. હવે આ પેસ્ટને તમારા સીજેરિયન સેક્શનના નિશાન પર સારી રીતે લગાવો. સૂકાયા પછી ધોઈ નાખો. 
 
* નારિયળના તેલ અને જેતૂનના તેલને મિક્સ કરી તમારી સી-સેક્શનના નિશાન પર હળવા હાથથી માલિશ કરો. આવું કરવાથી આ જગ્યા પર લોહીનો પ્રવાહ તેજ થશે અને નિશાન ઓછા થઈ જશે. 
 
* એલોવેરાના ઉપયોગથી પણ સી-સેકશનના નિશાનને ઓછું કરી શકાય છે. જો તમે એક દિવસમાં 2 વાર એલોવેરા જેલને સી સેક્શનના નિશાન પર લગાવો છો તો તેનાથી નિશાન લાઈટ થઈ જશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Happy Ram Navami 2025 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Bhandara Bhojan- ભંડારામાં ભોજન ન ખાવું જોઈએ, જાણો કારણ

Ram Navami 2025- સુખ અને સૌભાગ્ય વધારવા માટે રામનવમીના દિવસે શું કરવું અને કઈ વસ્તુઓ ટાળવી? જાણો..

Navratri Havan- નવરાત્રી માં ગાયના છાણથી હવન શા માટે કરવામાં આવે છે? મહત્વ જાણો

આગળનો લેખ
Show comments