Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેવી રીતે દૂર કરશો સિજેરિયન ડિલીવરીના નિશાન, જાણો ટિપ્સ

Webdunia
મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (13:46 IST)
આજકાલ ઑપરેશન થવું સામાન્ય વાત છે.  મો ટાભાગની મહિલાઓની ડિલીવરી ઑપરેશનથી કરાય છે. જેના કારણે તેમના પેટ પર ઑપરેશનના  નિશાન રહી  જાય છે . જેના કારણે મહિલાઓ તેમની પસંદના કપડા પણ પહેરી શકતી નથી
 
ઑપરેશનના ડાઘ મટાવવા માટેના ઉપાય 

*

























ઑપરેશનના નિશાનને હટાવા માટે એક વાટકીમાં લીંબૂનો રસ કાઢી લો. હવે તેમાં થોડું મધ મિક્સ કરી લો. હવે આ પેસ્ટને તમારા સીજેરિયન સેક્શનના નિશાન પર સારી રીતે લગાવો. સૂકાયા પછી ધોઈ નાખો. 
 
* નારિયળના તેલ અને જેતૂનના તેલને મિક્સ કરી તમારી સી-સેક્શનના નિશાન પર હળવા હાથથી માલિશ કરો. આવું કરવાથી આ જગ્યા પર લોહીનો પ્રવાહ તેજ થશે અને નિશાન ઓછા થઈ જશે. 
 
* એલોવેરાના ઉપયોગથી પણ સી-સેકશનના નિશાનને ઓછું કરી શકાય છે. જો તમે એક દિવસમાં 2 વાર એલોવેરા જેલને સી સેક્શનના નિશાન પર લગાવો છો તો તેનાથી નિશાન લાઈટ થઈ જશે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments