Biodata Maker

Hair Care Tips - : ખોડામાંથી છુટકારો મેળવવા માંગો છો ?

Webdunia
માથામાં થતાં ખોડાના પ્રકારો અનેક હોય છે, જેમાં ઓઇલી ડેન્ડ્રફ એટલે કે તૈલિય ખોડાની સમસ્યા સામાન્ય છે. તે ત્વચાની સમસ્યા છે જેમાં માથાની ત્વચામાંથી વધુ માત્રામાં તેલ નીકળે છે જે કારણે ત્વચા પર યીસ્ટ જામી જાય છે જેને મેલેસિઝિયા કહે છે.

ઓઇલી ડેન્ડ્રફની સમસ્યા કોઇને પણ થઇ શકે છે જે એક વારસાગત સમસ્યા હોય છે. પોલ્યુશન, તણાવ, સ્થૂળતા અને ઋતુમાં થતાં ફેરફારોને કારણે તે સર્જાય છે. જો તમે પણ આવી સમસ્યાથી પીડાતા હોવ તો આવો જાણીએ તેને દૂર કરવાના ઘરેલુ ઉપચાર...

1. ટી ટ્રીના તેલના થોડાં ટીંપા, સરકો, લસણની પેસ્ટ અને લીમડાનો પાવડર યીસ્ટના ઇન્ફેક્શનને દૂર કરી ખોડો દૂર કરે છે.

2. તમારા માથા પર એલોવીરાના પાંદડા ઘસો કે પછી તેમાં થોડું લીંબુ મિક્સ કરો. તેને રાતે માથા પર લગાવો અને સવારે વાળ ધોઇ લો.

3. જાસૂદના ફૂલના પાંદડાનું જેલ લગાવવાથી ઓઇલી ત્વચામાંથી છુટકારો મળે છે. તેને થીની પેસ્ટ સાથે દરરોજ લગાવવાથી ઘણો લાભ મળે છે.

4. સફરજનનો સરકો તૈલિય ખોડાને ખતમ કરે છે માટે જ્યારેપણ નબાવા જાઓ તેના થોડા કલાકો પહેલા તમારા વાળને તેની મદદથી અચૂક મસાજ કરો.

5. જો તમારા વાળ તૈલિય છે તો તેના પર તમે મહેંદી લગાવી શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફૂટબોલ મેચ દરમિયાન ઇફ્તાર માટે બ્રેક ન લઈ શકવાને કારણે, ગોલકીપરે તેના મુસ્લિમ સાથી ખેલાડીઓ માટે એક યુક્તિ અજમાવી, જેના કારણે વ્યાપક પ્રશંસા થઈ

Holi Special Train - સુરત-ઉધના રેલવે સ્ટેશને મુસાફરો માટે ખાસ સુવિધા, 6 થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડશે

બાળકોને 'હથિયાર' ન બનાવશો: કસ્ટડીના વિવાદમાં ગુજરાત હાઈકોર્ટની માતા-પિતાને ફટકાર

ખામેનીના મૃત્યુથી પાકિસ્તાનમાં હિંસા અને વિરોધ પ્રદર્શનો થયા હતા, જેમાં અત્યાર સુધીમાં 23 લોકોના મોત થયા છે

ઈરાન-અમેરિકા તણાવની સીધી અસર: દુબઈ-અબુધાબીમાં ૩૦૦૦ ગુજરાતીઓ અટવાયા, મુસાફરોમાં ચિંતા

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang- આવતીકાલનુ પંચાગ - 3 માર્ચ

Aaj Nu Panchang - આજનુ પંચાગ- 2 માર્ચ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

હોળી પહેલા આ 5 શુભ વસ્તુઓ ઘરે લાવો, આખું વર્ષ રહેશે માં લક્ષ્મીના આશીર્વાદ, ધન-ધાન્યની નહિ રહે કમી

Aaj Nu Panchang - આજનું પંચાગ- 1 માર્ચ

આગળનો લેખ
Show comments