Festival Posters

દિવાળીમાં ગોરા દેખાવવા માટે Tips : ગુલાબી ત્વચા માટે કેસરના ઘરેલુ ફેસપેક

Webdunia
મંગળવાર, 17 ઑક્ટોબર 2017 (16:00 IST)
સુંદરતા માટે વપરાતી કેસર એક ખૂબ જ ગુણકારી વસ્તુ છે. તેનો ઉપયોગ મોટાભાગે એશિયા અને યૂરોપના દેશોમાં કરવામાં આવે છે. કેસર ખૂબ જ મોંઘુ મળે છે. કારણ કે 1 ગ્રામ કેસરનો બનાવવા માટે ઘણા બધા ફૂલોનો ઉપયોગ કરવો પડે છે. 

જો કે કેસર ત્વચા માટે ખૂબ જ સારી હોય છે અને આનુ ફેસ પેક લગાવવાથી ત્વચા પર ગુલાબી રંગનો નિખાર આવી જાય છે. જો તમને સ્વચ્છ અને ચમકતી ત્વચા જોઈતી હોય તો આનો ઉપયોગ કરો. અહીં અમે તમને બતાવી રહ્યા છે કેસરના કેટલાક ઉપયોગી ફેસપેક

ઘરે જ બનાવો કેસરનું ફેસપેક

1. કેસર અને દૂધ - તમે આ ફેસ પેકને દરરોજ અથવા કે પછી અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો. આનાથી તમારો ચહેરો ગુલાબની જેમ ચમકવા લાગશે.

2. કેસર અને ચંદન પાવડર - તમે આ ફેસ પેકને દરરોજ અથવા અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો. આનાથી તમારો ચહેરો ગુલાબની જેમ ચમકવા માંડશે.

3. કેસર અને પપૈયુ - પપૈયામાં વિટામિન અને એંટીઓક્સીડેંટ જોવા મળે છે જે સ્કિન માટે ખૂબ જ સારુ હોય છે. એક વાડકામાં પાકેલુ પપૈયુ, દૂધ, મધ અને કેસર મિક્સ કરો. તેને ચેહરા પર 10-15 મિનિટ માટે લગાવો અન એ પછી ઠંડા પાણીથી ધોઈ નાખો.

4. કેસર દૂધ અને તેલ - આ ફેસ પેકથી ચેહરાનો રંગ હલકો પડે છે. એક વાડકીમાં કેસર, દૂધ, રોઝ વોટર અને ઓલિવ ઓઈલ કે નારિયલનું તેલ મિક્સ કરો. આ સ્ક્રબ જેવા ફેસ પેકથી તમારી સ્કિન ગોરી બનશે અને ગ્લો કરશે.

5. કેસર, મધ અને બદામ - બદામને આખીરાત પલાળી અને સવારે તેનુ પેસ્ટ બનાવી લો. કેસરને કુણા પાણીમાં પલાળો અને પછી તેમા મધ અને લીંબૂનો રસ મિક્સ કરો. આ પેકને ચેહરા પર લગાવો જેનાથી કરચલી અને દાગ દૂર થઈ જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભીષણ ગરમી આવવાની તૈયારીમાં છે; એપ્રિલની 'ઠંડી'એ 11 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. દેશભરમાં હવામાન કેવું રહેશે

નાસિકમાં 4 વર્ષમાં 8 મહિલાઓનું જાતીય શોષણ; 6 આરોપીઓની ધરપકડ

દિલ્હી પોલીસની સાયબર છેતરપિંડી કરનારાઓ પર 'સર્જિકલ સ્ટ્રાઈક': 113 લોકોની ધરપકડ, 22 કરોડનું છેતરપિંડીનો પર્દાફાશ

AAPમાં મોટું ગાબડું: ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં સામેલ, 200થી વધુ સમર્થકો સાથે કરશે શક્તિ પ્રદર્શન

લેબનાન પર ઈઝરાયલી હુમલામાં એક જ દિવસમાં 254 ના મોત, રાષ્ટ્રીય શોકનુ એલાન, ઈરાન બોલ્યુ - સીઝફાયર અને યુદ્ધ એક સાથે નથી ચાલી શકતા

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi 2026: 10 હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ આપનારુ વરુથિની એકાદશી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને વિધિ

Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

આગળનો લેખ
Show comments