Dharma Sangrah

દિવાળીમાં ગોરા દેખાવવા માટે Tips : ગુલાબી ત્વચા માટે કેસરના ઘરેલુ ફેસપેક

Webdunia
મંગળવાર, 17 ઑક્ટોબર 2017 (16:00 IST)
સુંદરતા માટે વપરાતી કેસર એક ખૂબ જ ગુણકારી વસ્તુ છે. તેનો ઉપયોગ મોટાભાગે એશિયા અને યૂરોપના દેશોમાં કરવામાં આવે છે. કેસર ખૂબ જ મોંઘુ મળે છે. કારણ કે 1 ગ્રામ કેસરનો બનાવવા માટે ઘણા બધા ફૂલોનો ઉપયોગ કરવો પડે છે. 

જો કે કેસર ત્વચા માટે ખૂબ જ સારી હોય છે અને આનુ ફેસ પેક લગાવવાથી ત્વચા પર ગુલાબી રંગનો નિખાર આવી જાય છે. જો તમને સ્વચ્છ અને ચમકતી ત્વચા જોઈતી હોય તો આનો ઉપયોગ કરો. અહીં અમે તમને બતાવી રહ્યા છે કેસરના કેટલાક ઉપયોગી ફેસપેક

ઘરે જ બનાવો કેસરનું ફેસપેક

1. કેસર અને દૂધ - તમે આ ફેસ પેકને દરરોજ અથવા કે પછી અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો. આનાથી તમારો ચહેરો ગુલાબની જેમ ચમકવા લાગશે.

2. કેસર અને ચંદન પાવડર - તમે આ ફેસ પેકને દરરોજ અથવા અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો. આનાથી તમારો ચહેરો ગુલાબની જેમ ચમકવા માંડશે.

3. કેસર અને પપૈયુ - પપૈયામાં વિટામિન અને એંટીઓક્સીડેંટ જોવા મળે છે જે સ્કિન માટે ખૂબ જ સારુ હોય છે. એક વાડકામાં પાકેલુ પપૈયુ, દૂધ, મધ અને કેસર મિક્સ કરો. તેને ચેહરા પર 10-15 મિનિટ માટે લગાવો અન એ પછી ઠંડા પાણીથી ધોઈ નાખો.

4. કેસર દૂધ અને તેલ - આ ફેસ પેકથી ચેહરાનો રંગ હલકો પડે છે. એક વાડકીમાં કેસર, દૂધ, રોઝ વોટર અને ઓલિવ ઓઈલ કે નારિયલનું તેલ મિક્સ કરો. આ સ્ક્રબ જેવા ફેસ પેકથી તમારી સ્કિન ગોરી બનશે અને ગ્લો કરશે.

5. કેસર, મધ અને બદામ - બદામને આખીરાત પલાળી અને સવારે તેનુ પેસ્ટ બનાવી લો. કેસરને કુણા પાણીમાં પલાળો અને પછી તેમા મધ અને લીંબૂનો રસ મિક્સ કરો. આ પેકને ચેહરા પર લગાવો જેનાથી કરચલી અને દાગ દૂર થઈ જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weight Loss Tragedy - સોશિયલ મીડિયાના જાળમાં ફસાઈ કોલેજ ગર્લ, વજન ઘટાડવા માટે ખાધી દવા, થયુ મોત

જીમમાં યુવતેઓના બનાવી લેતા હતા અશ્લીલ વીડિયો, પછી કરતા હતા બ્લેકમેલ, ધર્માતરણ માટે કરતા હતા દબાણ

એક કન્યા 10 પુત્રો સમાન... જાણો PM મોદીએ કેમ યાદ અપાવી પુત્રીઓની વાત ?

72 વર્ષીય વ્યક્તિને વિમાનમાં હૃદયરોગનો હુમલો આવ્યો, અને ઇમરજન્સી લેન્ડિંગ પછી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા...

Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ

વધુ જુઓ..

ધર્મ

Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

Ganesh Jayanti 2026: ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે ગણેશજીનાં આ 21, તેના જાપ માત્રથી દૂર થઈ જાય છે દરેક પરેશાની

Vinayak Chaturthi Vrat Katha: વિનાયક ચતુર્થીના દિવસે જરૂર કરો ભગવાન ગણેશ અને વૃદ્ધ માઈની આ વાર્તાનો પાઠ, બાપ્પા થશે પ્રસન્ન

રોજ સવારે કરો હથેળીના દર્શન - Karaagre Vasate Lakshmi

આગળનો લેખ
Show comments