rashifal-2026

જો બ્રેકફાસ્ટમાં ખાશો આ વસ્તુઓ તો Skin પર આવશે Glow

Webdunia
સોમવાર, 24 એપ્રિલ 2017 (08:32 IST)
ચેહરા પર ગ્લો ન હોય તો ગોરી રંગતનો પણ શું ફાયદો. ગ્લોઈંગ ચેહરાના સામે તો ગોરા રંગ પણ ફીકો પડી જાય છે. તેથી વધારેપણ ચેહરા પર ગ્લો બનાવી રાખવા ઈચ્છો છો તો આ વસ્તુઓનો સેવન કરવું જોઈએ. 
1. ટમેટા 
ટમેટમાં લાઈકોપીન હોય છે. જે સ્કિનને સૂરજની તેક કિરણથી બચાવે છે. જો તમે રોજ બ્રેકફાસ્ટમાં ટમેટા ખાશો તો તેનાથી ચેહરા પર ગ્લો આવશે અને સ્કિનની બીજી પરેશાનીઓ દૂર થશે 
 
2. દૂધ કે દહીં 
દૂધમાં કે દૂધથી બનેલી વસ્તુઓમાં વિટામિન  A અને કેલ્શિયમ ખૂબ હોય છે. જેનાથી ચેહરા માશ્ચરાઈજર રહે છે અને ગ્લો આવે છે. આ બન્ને વસ્તુઓમાં થી કઈ પ અણ બ્રેકફાસ્ટનો ભાગ બનાવો 
 
3. તડબૂચ
તડવૂચમાં પણ લાઈકોપીન હોય છે. જે ચેહરાને નેચરલ ખૂબસૂરતી આપે છે. તડબૂચમાં પાણી ખૂબ માત્રા હોય છે. જો બ્રેકસ્ફાટ્માં તેને ખવાય તો ચેહારને હાઈડ્રેટ થઈને હમેશા ચમકતું રહે છે. 
 
4. સ્મૂદી 
બ્રેકફાસ્ટમાં સ્મૂદીને જરૂર શામેળ કરવું. સ્ટ્રાબેરી-કિવીથી બનેલી સ્મૂદી પીવાથી ચેહરા પર ગ્લો આવે છે . કારણકે વિટામિન  C અને E સ્કિનને ચમકાવે છે.
 
5. અખરોટ 
અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ વિટામિન ઈ હોય છે. રોજ બ્રેકફાસ્ટમાં અખરોટ ખાવાથી ડ્રાઈ સ્કિનથી રાહત અને ચેહરા પર ગ્લો આવે છે. 
 
6. ગ્રીન ટી 
ગ્રીન ટી  એંટી ઓક્સીડેંટ, મેગ્નેશિયમ, પોટેશિયમ, મિનરલ્સ હોય છે, જે તમારી સ્કિનને હેલ્દી અને ગ્લોઈંગ બનાવે છે તેથી બ્રેકફાસ્ટમાં એક કપ ગ્રીન ટી પીવું. 
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં રહેતો યુપીના રામપુરનો ફૈઝાન શેખ, ટાર્ગેટ કિલિંગનું કરી રહ્યો હતો પ્લાનિંગ, ગુજરાત ATSએ કેવી રીતે પકડ્યો?

Budget 2026 શુ સસ્તુ થશે સોનુ ? SGB નુ કમબેક, ડિઝિટલ ગોલ્ડ અને GST મા રાહતની ડિમાંડ વધી

પ્રેમિકાના પરિવાર પર હુમલો, ભાઈની હત્યા

ગર્લફ્રેન્ડ ઘરે એકલતા અનુભવી રહી હતી, તક શોધીને તેણે તેના પ્રેમીને ફોન કર્યો, બંને અંદર આનંદ માણી રહ્યા હતા, પછી અચાનક

પર્વત પર મેગી વેચીને કેટલુ કમાવી લો છો ? યુવકે 1 દિવસની કમાણીનો બતાવો ગલ્લો, વીડિઓ જોઈને 9 થી 5 જોબ વાળા ડિપ્રેશનમાં

વધુ જુઓ..

ધર્મ

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

આગળનો લેખ
Show comments