Festival Posters

આ 5 સ્ટેપ્સમાં કરો તમારો ફેશિયલ , ચેહરો નિખરી જશે

Webdunia
રવિવાર, 10 નવેમ્બર 2019 (07:52 IST)
માત્ર આ 5 સ્ટેપમાં કરો ફેશિયલ
કોઈ તહેવાર કે ફંકશન હોય છે તો મહિલાઓ પાર્લરમાં જઈ થ્રેડિંગથી ફેશિયલ સુધી કરાવે છે પણ આ  બધામાં ઘણો ટાઈમ વેસ્ટ થઈ જાય છે અને સાથે જ ઘણા બધા પૈસા ખર્ચ હોય છે જો તમે ઈચ્છો છો તો પાર્લરમાં જઈ વગર તેમારા ઘરમાં જ ફેશિયલ સરળ રીતેથી કરી શકો છો. અને તમારો સમય અને ખર્ચ પણ બચાવી શકો છો. આજે અમે તમને તમારા ઘર બેસ્યા ફેશિયલ કરવા વિશે જણાવીશ જેનાથી તમારી ત્વચા નિખરી જશે અને સમય પણ ઓછું લાગશે. 
 
* સ્કિનની સફાઈ- ફેશિયલ તમારા કામ સાફ-સુથરી સ્કિન પર જ કરે છે તમે ક્લેંજિંગ મિલ્ક , બેબી ઑયલથી તમારા ચેહરાની ગંદગી દૂર કરી શકો છો. ત્યારબાદ ચેહરાને ધોઈને ફેશ વૉશ લગાડો. 
 
* સ્ક્ર્બ કરો- હોમ મેડ ફેસ સ્ક્ર્બ કરો. જો તમારી નાક પર બહુ બધા બ્લેહેડસ છે , તો સ્ક્રબથી પહેલા ગર્મ પાણીમાં એક રૂમાલ પલાડી થોડી વાર માટે તેને તમારા ચેહરા પર ફેલાવીને રાખો. આ રીતે સ્ક્ર્બ વધારે સારી રીતે કામ કરશે. 
* ટોનર- સ્ટીમ અને સ્ક્રબ પછી ખુલેલા પોર્સને બંદ કરવાની જરૂર હોય છે. આથી એક સારું ટૉનરને લઈને તમારા ચેહરા પર લગાડો. તમે ઈચ્છો તો ગુલાબ જળ કે ગ્રીન ટીનો સ્પ્રે પણ લઈ શકો છો. 
 
* માસ્ક - હવે તમે કોઈ એવું પેક ઉપયોગ કરો જે તમારી સ્કિનને સૂટ કરતું હોય અને આ પેકને 15 મિનિટ સુધી ચેહરા પર લગાવીને રાખો. 
 
* મસાજ- મસાજની સાથે સર્કુલેશન વધે છે. એના માટે તમે ઑલિવ કે બદામ તેલ જેવું કોઈ હળવું સ્કિન ઑયલથી 5 મિનિટ સુધી ચેહરા પર મસાજ કરો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ran US Israel War Live Updates: ડેડલાઈન પૂર્ણ થવામાં 7 કલાક બાકી: ઈરાને કહ્યું - અમારી પાસે 15,000 મિસાઇલો, 45,000 ડ્રોન છે, પાકિસ્તાને ઇઝરાયલને આપ્યો દોષ

US Iran War News: ડેડલાઇનથી પહેલા જ યુએસ ને ઈરાન પર બરસે બમ, પુલતો અને હાઈવે બનાવવામાં નિશાના

સરહદ પર મગરનો 'પહેરો': બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા અમિત શાહનો માસ્ટરપ્લાન, વડોદરાના મગરો તૈયાર!

Air India Ticket Prices: એર ટિકિટના ભાવમાં વધારો: એર ઇન્ડિયાએ નવો ફ્યુઅલ સરચાર્જ લાગુ કર્યો, હવે અંતર ભાડું નક્કી કરશે

હિમાચલમાં કુલ્લુમાં કાર પર પથ્થરો પડ્યા, મનાલીમાં હાઇવે તૂટી પડ્યો; 7 દિવસમાં 120% વધુ વરસાદ

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

આગળનો લેખ
Show comments