Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાળમાં થઈ જાય ખોડો (ડેંડ્રફ) તો આ ઉપાય આપશે ઝટપટ રાહત, 13 ઘરેલૂ ઉપચાર

Dandruff
Webdunia
ગુરુવાર, 26 જુલાઈ 2018 (13:51 IST)
* જેતૂનનો તેલમાં નીંબૂનો રસ મિક્સ કરીને વાળોની મૂળમાં આશરે વીસ મિનિટ સુધી લગાડો. 
 
* નારિયેલના તેલ પણ ડેંડ્રફ દૂર કરવામાં ઉપયોગી છે. 
 
* ખાટા દહીંથી વાળોને ધોવાથી પણ ડેંડ્રફની સમસ્યા સમાપ્ત કરે છે . 
 
* મુલ્તાની માટીનો લેપ વાળોમાં લગાડો. 
 
* ડેંડ્રફયુક્ત વાળો માટે મેથીનો પેક ખૂબ ઉપયોગી છે. 
 
* સરસવના તેલને હૂંફાળા તેલમાં લીંબૂ નો રસ મિક્સ કરીને વાળોમાં લગાવવાથી પણ ડેડ્રફ સમાપ્ત થાય છે.  
  
* વિટામિંસ યુક્ત આહારનો સેવન  કરો. વધારે વસા યુક્ત ભોજનના સેવનથી બચવું.
 
* રીઠાના શેંપૂથી વાળ ધોવા પણ ડેંડ્રફની સમસ્યાનો સમાધાન કરે છે. 
* ટમેટાના ગૂદા લગાવવાથી પણ ડેંડ્રફની સમસ્યા દૂર થાય છે. 
 
* સિરકાથી પણ ખોડો દૂર થાય છે. શેંપૂ કર્યા પછી અડધી બાલ્ટી નવશેકું પાણીમાં  પાંચ મિલી સિરકા નાખી વાળ ધોવું. આ અઠવાડિયામાં બે વાર કરવું 
 
* એસ્પિરિન દવાને વાટીને શેંપૂ સાથે મિક્સ કરી વાળ ધોવું. આ અઠવાડિયામાં ત્રણ વાર કરવું 
 
* અડધા કપ પાણીમાં લીમડાને ઉકાળી રાત્રે મૂકી દો. સવારે વાળને તેનાથી સાફ કરી પછી શેંપૂ કરવું. આ અઠવાડિયામાં ત્રણ વાર કરવું. 
 
* એક ચમચી બેકિંગ સોડામાં પાણી મિક્સ કરી પેસ્ટ બનાવી લો આ પેસ્ટને વાળના સ્કેલ્પમાં લગાડો અને ત્રણ મિનિટ પછી વાળ ધોઈ લો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Sankashti Chaturthi 2025 Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, જીવનમાં આવશે સુખ-શાંતિ

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

આગળનો લેખ
Show comments