Dharma Sangrah

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

Webdunia
બુધવાર, 7 જાન્યુઆરી 2026 (12:32 IST)
besan beauty tips- બેસનના મહત્વપૂર્ણ ફાયદા એ છે કે તે ત્વચા પરથી સનટેન દૂર કરવામાં મદદ કરે છે ચણાના લોટનો નિયમિત ઉપયોગ સમય જતાં ટેનિંગ ઘટાડી શકે છે અને તમારી ત્વચાનો કુદરતી રંગ પુનઃસ્થાપિત કરી શકે છે.
 
ઈંસ્ટેટ ગ્લો મેળવવા માટે 
1 ચમચી બેસન અને ચમચે મુલ્તાની મિટ્ટી મિક્સ કરો. તેમાં ટામેટાનો રસ ઉમેરો અને સ્મૂધ પેસ્ટ બનાવો. તેને તમારા ચહેરા પર લગાવો અને સુકવા દો પછી ચહેરો ધોઈ લો. આ પેક તમારી ત્વચાને ન માત્ર ઠંડક આપશે પણ તેનાથી ચહેરા પરથી એક્સ્ટ્રા ઑયલ પણ નિકળી જશે. આ સિવાય ટામેટામાં એસ્ટ્રિજન્ટ અને ત્વચા  ટોનિંગ ગુણધર્મો ધરાવે છે, જે તેલયુક્ત ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. 
 
ફેસવૉશની જગ્યા ઉપયોગ કરવુ ક્લીંજર 
સૌથી પહેલા મોટી ચમચી બેસનમાં એક ચમચી લીંબૂનો રસ, 3 મોટા ચમચી દૂધ અને એક ચપટી હળદર નાખી સારી રીતે મિક્સ કરો અને સ્મૂદ પેસ્ટ કરો. તે ઉબટનને ઉપયોગ દરરોજ સ્નાનના સમયે સાબુની 
 
જગ્યા કરો ચેહરા અને શરીરને પાણીથી ભીનુ કર્યા પછી તેની થોડી માત્રા હાથમાં લો અને તેને હળવા હાથથી શરીર પર ઘસવુ જ્યારે આ કરકરુ થઈ શરીરથી ખરવા લાગે તો સામાન્ય પાણીથી સ્નાન કરી લો. આ ઉબટન ન માત્ર તમારી સ્કિનને સારી રીતે સાફ કરશે પણ તેને સૉફ્ટ અને હાઈડ્રેટેડ પણ બનાવશે. 
 
ખીલ અથવા તેના નિશાનથી છુટકારો મેળવવા માટે
1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી ચંદન પાવડર, 1 ચપટી હળદર અને દોઢ ચમચી ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને તમારા પર સારી રીતે લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. હળદરના એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો તેને ખીલની સારવાર માટે પરફેક્ટ છે. ચંદન ત્વચાને શુદ્ધ કરવામાં મદદ કરે છે. જે પિમ્પલ્સની સારવારમાં મદદ કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમેરિકા અને ઈરાન વચ્ચે શું પાકિસ્તાને કરાવ્યું યુદ્ધવિરામ ? ટ્રમ્પે આપ્યું મહત્વપૂર્ણ નિવેદન "આ ચીનની કમાલ છે"

ran US Israel War Live Updates: ડેડલાઈન પૂર્ણ થવામાં 7 કલાક બાકી: ઈરાને કહ્યું - અમારી પાસે 15,000 મિસાઇલો, 45,000 ડ્રોન છે, પાકિસ્તાને ઇઝરાયલને આપ્યો દોષ

US Iran War News: ડેડલાઇનથી પહેલા જ યુએસ ને ઈરાન પર બરસે બમ, પુલતો અને હાઈવે બનાવવામાં નિશાના

સરહદ પર મગરનો 'પહેરો': બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા અમિત શાહનો માસ્ટરપ્લાન, વડોદરાના મગરો તૈયાર!

Air India Ticket Prices: એર ટિકિટના ભાવમાં વધારો: એર ઇન્ડિયાએ નવો ફ્યુઅલ સરચાર્જ લાગુ કર્યો, હવે અંતર ભાડું નક્કી કરશે

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

આગળનો લેખ
Show comments