Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમાલપત્રના 5 ઉપાય થી શરદી- ખાંસી એક દિવસમાં ઠીક થશે

Webdunia
ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (14:01 IST)
માથાનો દુખાવો , વાર-વાર છીંક આવવી અને શરદી- ખાંસીમાં તમાલપત્રના ચૂર્ણની ચા પી શકો છો/ ચાની પત્તીની જગ્યા તમાલપત્રના ચૂર્ણનો પ્રયોગમાં લો. તમાલપત્રમાં જીવાણુધારી એંટી ઈંફ્રામેંટ્રી ગુણ હોય છે. જે તરત જ શરદી-ખાંસીનો આવવું અને માથાના દુખાવામાં આરામ આપે છે. 
 
સ્કિન પ્રાબ્લેમ્સ અને ખીલ માટે તમાલપત્રના પ્રયોગ 
 
થોડા પાણીમાટ તમાલપત્ર નાખી ઉકાળી લો. આ પાણીને ઠંડા કરી તેનાથી ચેહરા ધોવાથી ચેહરામાં શાઈન આવે છે અને ચેહરાના ખીલ અને બીજી બેકટીરિયલ ઈંફેકટેડ ડિજીજેજ દૂર હોય છે. આનાથી સ્કિન પણ સૉફ્ટ અને આકર્ષક બને છે. 
 
દાંતોની સમસ્યામાં તમાલપત્રના પ્રયોગ 
 
તમાલપત્રનો પ્રયોગ દાંતની મજબૂતી અને ચમક વધારવા અને કીડા હટાડવા માટે પણ કરાય છે. તેના માટે અઠવાડિયામાં 3-4 દિવસ તમાલપત્રના ચૂર્ણથી દાતણ કરો તરત જ દાંત સંબંધી દરેક સમસ્યા દૂર થઈ જશે. 
 
આ સિવાય તમે તમાલપત્રના એક પાનને તમારા દાંત પર ઘસી લો. દાંતના પીળાપન દૂર થઈ જશે. 
 
 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

આગળનો લેખ
Show comments