Dharma Sangrah

સૌદર્ય સલાહ - ફક્ત એક ઉપાય અને થઈ જશે દાગ-ધબ્બા દૂર

Webdunia
શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (12:33 IST)
રંગ ભલે કેટલો પણ ગોરો કેમ ન હોય પણ જો ચેહરા પર દાગ ધબ્બા પડી જાય તો આવામાં ચેહરાની સુંદરતા પર અસર પડે છે. આ દાગ ધબ્બાને હટાવવા માટે યુવતીઓ ન જાણે કેટલા બ્યુટી પ્રોડ્ક્ટ્સનો ઉપયોગ કરે છે. પણ શુ તમે જાણો છો કે આ પ્રોડક્ટ્સ તમારી સ્કિન ખરાબ પણ કરી શકે છે. જી હા બિલકુલ આ પ્રોડક્ટ્સમાં ઘણા બધા કેમિકલ રહેલા હોય છે. જે ચેહરા માટે હાનિકારક સાબિત થાય છે. જો તમે પણ ચેહરા પર પડેલા દાગ ધબ્બાથી પરેશાન છો તો આવામાં તમે આ ઘરેલુ ટિપ્સ અપનાવી શકો છો.  એક તો આ સસ્તા છે અને બીજા તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી પડતી. 
 
જરૂરી સામાન
 
15-20 લીમડાના પાન 
2 ચમચી પાણી 
2 ચમચી દહી 
 
કેવી રીતે બનાવશો 
 
1. સૌ પહેલા લીમડાના પાન પાણીમાં મિક્સ કરીને મિક્સરમાં કે ગ્રાઈંડરથી વાટી લો. 
2. હવે આ પેસ્ટને એક વાડકીમાં કાઢી લો અને તેમા દહી મિક્સ કરો. 
3. પેસ્ટને સારી રીતે મિક્સ કરીને પૈક તૈયાર કરી લો. 
4. હવે આ પેકને ચેહરા પર લગાવી લો. 15 મિનિટ પછી ચેહરાને ઠંડા પાણીથી ધોઈ લો. 
 
 
અઠવાડિયામાં 2 વાર લગાવો આ હેયરપેક, વાળ ખરવા થશે બિલકુલ બંધ 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, ન્યુઝીલેન્ડને 8 વિકેટથી હરાવ્યું

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments