Dharma Sangrah

એક નાના બટાકાના ઉપયોગ જાણો

Webdunia
બુધવાર, 7 ડિસેમ્બર 2016 (10:36 IST)
બટાટા દરેક ઘરમાં સરળતાથી બનતુ  સામાન્ય શાક છે. બટાટા ખાવામાં ટેસ્ટી હોય જ છે, પણ ખાવા ઉપરાંત પણ એના ઘણા ફાયદા છે. આવો જાણે બટાટાના ફાયદા 
 
1. ઘા લાગતા બટાટાના પ્રયોગ કરવો જોઈએ. ઘા લાગ્યા પછી ઘણી વાર ત્વચા સોનેરી પડી જાય  છે.  એવામાં કાચા બટાટા વાટીને લગાવવાથી ફાયદો થાય છે. 
 
2. ત્વચાની એલર્જી કે બીજા ત્વચા સંબંધી રોગ થવાથી બટાટાનો પ્રયોગ કરવો જોઈએ. કાચા બટાટાના રસ લગાવવાથી પણ ત્વચા સંબંધી રોગોમાં ફાયદો થાય છે. 
 
3. કરચલીઓ પર કાચા બટાટા લગાવવાથી લાભ હોય છે. 
 
4. બટાટાને બાફીને કે શેકીને ખાવાથી એના પૌષ્ટિક તત્વ સરળતાથી પાચન થઈ જાય છે. કારણ કે એમાં સ્ટાર્ચ, પોટેશિયમ અને વિટામિન એ અને વિટામિન ડી પાર્યાપ્ત માત્રમાં હોય છે. 
5. ચેહરાની રંગત માટે બટાટા ખૂબ ફાયદેમંદ હોય છે . બટાટા  વાટીને ત્વચા પર લગાવવાથી સૌંદર્યમાં નિખાર આવે છે.
 
6. ઉચ્ચ રક્તચાપ એટલે કે હાઈ બ્લ્ડ પ્રેશર દર્દીઓને ખાવા જોઈએ. આથી બ્લ્ડ પ્રેશર સામાન્ય રહે છે. 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

અમદાવાદમાં વાહનવ્યવહારનો 'મેગા પ્લાન': 2030 કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે લક્ઝરી અને ST બસોની એન્ટ્રી પર પ્રતિબંધ

ગુજરાત સરકાર–L&T વ્યોમા વચ્ચે MoU: ધોલેરામાં 25 હજાર કરોડના AI ડેટા સેન્ટર પ્રોજેક્ટની જાહેરાત

સુરેન્દ્રનગરમાં નવનિયુક્ત પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાના અભિવાદન કાર્યક્રમ

IND vs SA: અમદાવાદની પીચ પર જોવા મળશે બેટ્સમેનોનો જાદુ ફરી કે પછી બોલરો ભારે પડશે ? આવો રહી શકે છે Pitch નો મિજાજ

દેશમાં આતંકવાડીઓનું વધુ એક કાવતરું નિષ્ફળ, તમિલનાડુથી 6 આતંકવાદીઓની ધરપકડ, એક બાંગ્લાદેશી નાગરિકનો પણ સમાવેશ

વધુ જુઓ..

ધર્મ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments