rashifal-2026

છોકરીઓ માટે બ્યૂટી ટીપ્સ

Webdunia
મંગળવાર, 22 નવેમ્બર 2016 (00:09 IST)
ઑલિવ ઑયલની માલિશ 
સ્નાન કરતા પહેલા જો ઑલિવ ઑયલથી માલિશ કરાય તો ત્વચા સુંદર , ચમકદાર અને સ્વસ્થ રહે છે. 
દૂધ અને નીંબૂથી નિખરશે ત્વચા 
ત્વચાની સફાઈના સાથે નમી માટે નહાવાના પાણીમાં એક કપ કાચું સૂધ અને નીંબૂ રસ નાખો. 
 
ઠંડા-ઠંડા પાણી 
મૌસમ કોઈ પણ હોય પણ ચેહરા ધોવા માટે ઠંડા પાણીના ઉપયોગ કરો. આથી મૃત ત્વચામાં નવી જાન આવી જશે . 
માય્શ્ચરાઈજરના પ્રયોગ જરૂર કરો. 
સ્નાન પછી મોશ્ચરાઈજરના ઉપયોગ જરૂર કરો. કારણ કે એ સમયે તમારી ત્વચામાં નમી હોય છે. અને એ સમયે લગાયેલુ માયશ્ચારાઈજર વધારે સુરક્ષાદાયક અને અસરકારી હોય છે. 
મધ એટલે કોમળતાથી સફાઈ
ત્વચાને મૃત કોશોને હટાવા માટે એક ચમચી મધમાં અડધી ચમચી ચંદન પાવડર અને અડધી ચમચી ખસખસ મિક્સ કરી ચેહરા અને શરીર પર લગાડો. આ મૃત ત્વચાને હટાવે છે અને ત્વચાને પોષણ પણ આપે છે. 
 
હોઠ બનશે રસીલા 
હોઠના રંગ નિખારવા માટે હોંઠ પર ચુકંદરના રસ લગાડો અને દસ મિનિટ પછી ધોઈ લો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs SA Updates- સુપર 8 માં દક્ષિણ આફ્રિકા સામે શરમજનક હારનો સામનો કરીને ટીમ ઈન્ડિયાનો વિજય સિલસિલો સમાપ્ત થઈ ગયો

પાકિસ્તાનમાં રમઝાન દરમિયાન ફુગાવો વધ્યો: SPI 5.19% વધ્યો, 3,400 થી વધુ દુકાનો પર કાર્યવાહી

ઓડિશામાં રોડ અકસ્માતમાં પાંચ પોલીસકર્મીઓના મોત, બોલેરો ટ્રકના ટુકડા થઈ ગયા

SL vs ENG T20 WC Super-8 Match - ઇંગ્લેન્ડને ત્રીજો ફટકો પડ્યો, બેન્ટન બહાર

હોળી પર ભક્તોને આંચકો! વૃંદાવનમાં ઠાકુરજીના દર્શન નહીં થાય

વધુ જુઓ..

ધર્મ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments