Webdunia - Bharat's app for daily news and videos

Install App

Skin Care TIPS: રાત્રે ચેહરા પર લગાવો આ વસ્તુ સૂતા-સૂતા દૂર થશે ખીલ, ડાઘ આવશે સુપર નિખાર

Webdunia
સોમવાર, 27 ફેબ્રુઆરી 2023 (13:08 IST)
Skin Care TIPS:  ચેહરા પર રહેલ ડાઘ તમારી સુંદરતાને ખરાબ કરવામાં કોઈ કસર નહીં છોડતા ખાસ કરીને જ્યારે પિમ્પલ્સ હોય તો ચહેરાની ચમક પણ ગાયબ થઈ જાય છે. અંજીર તમને આ બંને સમસ્યાઓથી રાહત આપી શકે છે. હા, અંજીર ત્વચાની એટલી જ કાળજી રાખે છે જેટલી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તે ચહેરા પર ગ્લો લાવવાની સાથે તેને બેદાગ પણ બનાવે છે.
 
સ્કિન માટે ફાયદાકારી છે અંજીર 
અંજીર પોષક તત્વોનુ ભંડાર છે. તેમાં સ્કિન માટે ફાયદાકારી ઘણા પોષક તત્વ હોય છે. અંજીર કેલ્શિયમ, ફાઈબર એ મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે, તે સ્વાસ્થ્યને અનેક રોગોથી બચાવે છે અને ચહેરા પર ચમક લાવે છે. વિટામિન્સને કારણે તે ત્વચા માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે. 
 
ચેહરા પર અંજીર લગાવવાની રીત 
સૌથી પહેલા અંજીરને રાતભર પલાળીને તેને મેશ કરી લો. 
હવે તેમાં એક ચમચી મધ મિક્સ કરવુ પડશે. 
પછી આંગળીઓથી આ પેસ્ટને સરળતાથી લગાવવુ છે. 
તે પેસ્ટને તમે 5 મિનિટ માટે એમજ મૂકી દો. 
અઠવાડિયામાં બે વાર આ રીતે અંજીરનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.
 
2. અંજીર ચહેરા પર ચમક લાવે છે
સૌથી પહેલા એક મોટી ચમચી અંજીરની પેસ્ટ તૈયાર કરો.
પછી તેમાં સમાન માત્રામાં દહીં અને મધ મિક્સ કરો.
રાત્રે સૂતાના 2 કલાક પહેલા તેને અપ્લાઈ કરવુ પડશે. 
પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.
આમ કરવાથી ચહેરાના ડાઘ ઓછા થઈ જાય છે
અઠવાડિયામાં 2 વાર આવું કરવાથી ત્વચામાં નિખાર આવે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

Maha Kumbh Stampede Prayagraj - ઝુંસીની હકીકત કેમ છિપાવી રહ્યુ છે કુંભ વહીવટીતંત્ર ? પ્રયાગરાજ મહાકુંભની બીજી નાસભાગનો ખુલાસો

Basant Panchami 2025 Wishes & Quotes in Gujarati: વસંત પંચમીના શુભ અવસર પર સગાસંબંધી અને મિત્રોને મોકલો વસંત પંચમીની શુભેચ્છા

કિન્નર અખાડાની મોટી એક્શન, મમતા કુલકર્ણી-લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વર પદ પરથી હટાવ્યા

આગળનો લેખ
Show comments