Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ઉપાયને કર્યા પછી નહી તૂટે તમારો એક પણ વાળ

Webdunia
શનિવાર, 4 ફેબ્રુઆરી 2017 (17:39 IST)
તૂટતા અને ખરતા વાળ કોઈને ગમતા નથી.  અનેક યુવતીઓ આ સમસ્યાને દૂર કરવા માટે કેટલીક રીતો પણ અપનાવે છે પણ છતા તેને કોઈ ફરક નથી પડતો. તેથી આજે અમે તમારે માટે એક સરળ અને અસરદાર ઉપાય લઈને આવ્યા છે. જો તમે આ ઉપાયને અઠવાડિયામાં બે વાર અપનાવશે તો આવુ કરવાથી તમારા વાળ ખરવા હંમેશા માટે બંધ થઈ જશે. 
 
જરૂરી સામાન 
 
1. 1 લીટર પાણી 
2. 15-20 જામફળના પાન 
3. 20 મિલીલીટર અરંડીનુ તેલ 
4. 30 મિલીમીટર નારિયળનુ તેલ 
 
બનાવવાની રીત - સૌ પહેલા વાડકીમાં નારિયળનુ તેલ અને એરંડીનુ તેલ એક સાથે મિક્સ કરી લો. 
- હવે આ તેલને તમારા માથા પર લગાવો અને ધીરે ધીરે 5 મિનિટ માટે માલિશ કરો 
- 30 મિનિટ માટે વાળને આમ જ છોડી દો. 
- જ્યા સુધી તમે વાળને 30 મિનિટ માટે આમ છોડી રહી છે. ત્યા સુધી તમે પાણીમાં જામફળના પાનને નાખીને ઉકાળી લો. 
- પાનને 10 મિનિટ માટે ઉકળવા દો અને પછી પાણી ઠંડુ થતા સુધી રાહ જુઓ. 
- હવે આ પાણીથી તમારા વાળને ધોઈ લો. વાળ ધોયા પછી તેને 30 મિનિટ માટે બીજીવાર છોડી દો. ફરી સામાન્ય પાણીથી વાળને ધોઈ લો. 

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

આગળનો લેખ
Show comments