Biodata Maker

ઘરેલુ ઉપચાર - દૂધીના છાલટા સ્કીન ગ્લોમાં લાભકારી

Webdunia
બુધવાર, 17 જાન્યુઆરી 2018 (11:00 IST)
દૂધીનો પ્રયોગ શાકભાજીના રૂપમાં કરવામાં આવે છે. પણ તેના છાલટા અને રસના પણ અનેક ફાયદા છે.  કાર્બોહાઈટેકની ઉપલબ્ધતાથી આ સહેલાઈથી પચી જાય છે. તેથી ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ લાભકારી છે. 
 
ત્વચા - દૂધીના તાજા છાલટાને વાટીની તેનો લેપ ચેહરા પર લગાવવાથી ત્વચામાં નિખાર આવે છે. 
 
તળિયામાં બળતરા - દૂધીને કાપીને પગના તળિયે મસળવાથી પગની ગરમી અને બળતરા દૂર થાય છે. 
 
પેટ રોગ - દૂધીને ધીમા તાપ પર શેકીને ભુર્તુ બનાવી લો. તેનો રસ નિચોડી સાકર મિક્સ કરીને પીવાથી લિવરના રોગોમાં લાભ થશે. 
ઝાડા - બાફેલી દૂધીનુ રાયતુ ખાવાથી ઝાડામાં આરામ મળે છે 
 
દવાની જેમ પ્રયોગ 
 
દાંતનો દુખાવો - 75 ગ્રામ દૂધી અને 20 ગ્રામ લસણ વાટીને એક લીટર પાણીમાં ઉકાળો. પાણી અડધુ રહી જાય તો ચાળીને કોગળા કરો. 
 
બવાસીર - છાલટાને છાયડામાં સુકવીને વાટી લો. રોજ સવાર સાંજ  એક ચમચી ઠંડા પાણી સાથે ફાંકી લો.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નરેન્દ્ર મોદી કેટલા સમય સુધી રહેશે PM ? આ ભવિષ્યવાણીએ બધાની ઉડાવી છે ઉંઘ, જાણો 3 મહત્વપૂર્ણ બાબતો

PM મોદીનો સાણંદમાં ઐતિહાસિક રોડ-શો: રૂ. 22,516 કરોડના માઈક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

Bank Holidays in March 2026: કુલ 18 દિવસ બેંકો રહેશે બંધ, UP મા સતત 5 દિવસ બેંકોની રજા, જાણો બાકી રાજ્યોમાં ક્યારે ક્યારે બંધ રહેશે બેંક

GSSSB નો મોટો નિર્ણય: CCE ભરતીમાં વધુ 914 જગ્યાઓનો વધારો, હવે કુલ 7,338 પદો પર થશે ભરતી

Israel US Attack on Iran Live Update: ઈરાને બહરીન, કતર, કુવૈત અને UAE માં અમેરિકી સૈન્ય બેસ પર કર્યો જવાબી હુમલો

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Holika Dahan Parikrama: 1, 3 કે 7, કેટલી વાર કરવી જોઈએ હોળીની પરિક્રમા? જાણો સાચી સંખ્યા, ધાર્મિક કારણ અને પરિક્રમા કરવાની વિધિ

Holika Dahan Tradition: હોળી ની અગ્નિમાં ઘઉં અને ચણાના લીલા ડૂંડા કેમ નાખવામાં આવે છે? જાણો નવા અનાજ સાથે જોડાયેલી આ પરંપરા વિશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 27 ફેબ્રુઆરી

આગળનો લેખ
Show comments