rashifal-2026

બ્યુટી ટીપ્સ - ચેહરાની કરચલીઓનો હવે ડર કેવો ?

Webdunia
N.D
સામાન્ય રેતે ચેહરા પર જોવા મળતી કરચલીઓ વધતી વયની નિશાની છે. જો ચેહરાની યોગ્ય દેખરેખ કરવામાં આવે તો આ કરચલીઓને રોકી શકાય છે. શારીરિક સૌદ્રયની દેખરેખ માટે ત્વચાની નિયમિત દેખરેખ અને ઈલાજ ખૂબ જરૂરી છે. આવો જાણીએ કેવી રીતે ....

- ત્વચાની દેખરેખ માટે સૌ પહેલા ચેહરા અને ગરદનને ક્લીઝરથી સાફ કરો.

- જરદાળુ, કોબીજ, ગાજર અને અંકુરિત ઘઉંને ઝીણા વાટીને માસ્કના રૂપમાં ચેહરા પર લગાવો. આ બધી વસ્તુઓને જુદી જુદી રીતે પણ વાપરી શકાય છે. તેમના ઉપયોગથી ચેહરો ક્રાંતિમય બનાવે છે.

- ઠંડા દૂધની અડધી ચમચી મલાઈને ડાબી હથેળી પર લઈને તેમા લીંબૂના રસના 4-5 ટીપા મિક્સ કરો. આ ઉપરાંત પપૈયાના ગૂદાની માલિશ પણ કરી શકો છો.

- લોહી શુદ્ધ ન થાય તો ત્વચાનુ વ્યાયામ ન થવાને કારણે પણ ચેહરા પર કરચલીઓ પડે છે. એ માટે ડ્રેસિંગ ટેબલ સામે ઉભા રહીને હસવાની કોશિશ કરો. પહેલા ધીરે ધીરે હસો પછી આ પ્રક્રિયામાં ઝડપ લાવો. હંસવાથી ચેહરાની માંસપેશિઓની સારી કસરત થાય છે. તેનાથી ફેફસા પણ મજબૂત થાય છે અને લોહી પણ શુદ્ધ થાય છે.

- આંખો નીચે કાળા ધેરા દૂર કરવા કાકડીના એક ગોલ ટુકડાને કાપીને આંખો પર મુકો. તેનાથી આંખોની આસપાસની કરચલીઓ ઓછી થશે.

- ચેહરાની માંસપેશીઓને સુદ્રઢ બનાવવા અને તાજગી લાવવા ઉબટન લગાવો. ચેહરો ધોતી વખતે મોઢામાં ચોખ્ખુ પાણી ભરો અને આંખો પર પાણીથી છાંટા મારો. આવુ 3-4 વાર કર્યા પછી ચેહરાને ચોખ્ખા કપડાંથી સાફ કરીને રૂંવાટીવાળા રૂમાલથી થપથપાવીને સુકાવી લો.

- કાચી શાકભાજીઓનુ સલાડ, ફળોનો રસ અને અંકુરિત અનાજનુ સેવન પણ કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ છે.

- ચણા, મગ, મેથીદાણા અને આખા મસૂરને પલાળીને અંકુરિત બનાવી લો. તેમા લીંબૂનો રસ નાખીને મરી પાવડર મિક્સ કરીને રોજ ચાવીચાવીને ખાવ.
વધુ જુઓ..

જરૂર વાંચો

Gold-Silver Prices: રેકોર્ડ ઊંચાઈ પરથી ગબડ્યો સોનાનો ભાવ, શું હાલ સોનું ખરીદવાનો યોગ્ય સમય છે ?

India Squad Announcement: ટી-20 વર્લ્ડ કપ 2026 ટીમમાંથી શુભમન ગિલ કેમ થયો બહાર, જાણો ઈનસાઈડ સ્ટોરી

ફોન પર વાત કરતા હોટલના ખોટા રૂમમાં ઘુસી ગઈ નર્સ, પછી આખી રાત તેની સાથે જે થયું તે સાભળીને કંપી જશો

ટી20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, આ ખેલાડીઓ પર ખિતાબ બચાવવાની જવાબદારી

બાંગ્લાદેશની યુનૂસ સરકારની મોટી એક્શન, હિંદુ યુવક દિપૂ ચન્દ્ર દાસની હત્યા મામલે સાત લોકોની ધરપકડ

વધુ જુઓ..

ધર્મ

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

Show comments