Webdunia - Bharat's app for daily news and videos

Install App

સમર બ્યુટિ કેર - ઉનાળામાં સનસ્ક્રીન જરૂર લગાડો

Webdunia
સોમવાર, 16 મે 2016 (17:39 IST)
આ ખૂબ મહ્ત્વપૂર્ણ છે કે તમે ઉનાળામાં સનસ્ક્રીન લગાડો. આ સૌંદર્ય વધારવામાં મદદ કરવા ઉપરાંત  ત્વચાને ધૂપની તેજ અલ્ટ્રાવાયલેટ કિરણથી સુરક્ષા પ્રદાન કરે છે.  ત્વચા રોગ વિશેષજ્ઞ કહે છે કે તડકાથી બચવા માટે દર ચાર કલાકમાં સનસ્ક્રીનના પ્રયોગ કરવો જરૂરી છે. 
 
શોધથી આ જાણ થઈ છે કે યૂવીવી કિરણ ત્વચામાં શ્યામ વર્ણનું  કારણ હોય છે. સાથે જ બ્રાઉન સ્પોટ  અને કરચલીઓ પણ એના કારણે જ થાય છે. આથી ઘરમાં રહો કે બહાર પણ સનસ્ક્રીન જરૂર લગાડો. પણ સનસ્ક્રીનના નામ પર કોઈ પણ ડક્ટ ન ખરીદવું. એનું  લેવલ જરૂર વાંચી લો. એમાં આપેલ એસપીએફ યૂવીવી કિરણોથી ત્વચાને બળતા અને સ્કિનને કેંસર થતા બચાવે છે. 
 
એસપીએફ 15-30 ટકા ભારતીય સ્કિન ટાઈપ માટે હોય છે. એમાં રહેલ સામગ્રી પર પણ ધ્યાન આપવુ જોઈએ.  જે હકીકતમાં તમને યૂવીએ કિરણોથી સુરક્ષા આપવામાં મદદ કરે. 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments