Biodata Maker

વારંવાર ફેશિયલ કરાવવું નકામુ...

Webdunia
N.D
ફેશિયલથી ચહેરો ચમકાવવાનું ચલણ આજ કાલ માત્ર વિશિષ્ટ વર્ગની મહિલાઓમાં જ નથી રહેતાં તે મધ્યમવર્ગની મહિલાઓ માટે પણ સુપરિચિત બની ગયું છે. પડોશના બ્યુટી પાર્લરમાં જઈને પણ મોટા ભાગની મહિલાઓ ફેશિયલ કરાવે છે. ચહેરા પ્રત્યેની આ જાગૃકતાને લીધે તેમને ફાયદો પણ અવશ્ય મળે છે. ફેશિયલને લીધે ચહેરાની માલિશ થઈ જાય છે અનાથી લોહીનો પ્રવાહ પણ સારો રહે છે. સાથે સાથે ચહેરા પર એકઠી થતી મૃત કોશિકાઓ ફેશિયલની પ્રક્રિયા વડે દૂર થઈ જાય છે. આનાથી ચહેરા પર કરચલીઓ પણ નથી દેખાતી અને અંદરથી ચમકતી ત્વચાની પરત ઉપર પણ દેખાય છે.

કોઈ પણ સારી વસ્તુ હોય તેનો વધારે પડતો ઉપયોગ ખરાબ પરિણામ આપે છે. ઘણી મહિલાઓને એવું લાગે છે કે દરેક અઠવાડિયે અને દરેક પાર્ટી પહેલાં ફેશિયલ કરાવવાથી ફાયદો થાય છે પરંતુ એવું બિલ્કુલ પણ નથી. ત્વચના સેલ ટર્ન ઓવરનો ફાયદો 28 દિવસનો હોય છે એટલા સમયમાં ચહેરા પર મૃત કોશિકાઓની અસર પડે છે. એટલા માટે મહિનામાં એક વખત અને જરૂરી હોય તો ત્રણ અઠવાડિયામાં એક વખત જ ફેશિયલ કરાવવું જોઈએ. તેના પહેલાં ફેશિયલ કરાવવાનો કોઈ જ અર્થ રહેતો નથી પરંતુ મૃત ત્વચાની ઉપરની પરત ન હોવાને લીધે સારી સ્કીન પણ ઘસાઈ જવાનો ડર રહે છે. એટલા માટે ફેશિયલથી ચહેરો જરૂર ચમકાવો પણ જલ્દી જલ્દી નહી.
વધુ જુઓ..

જરૂર વાંચો

કોણ છે સારા રિઝવી ? ગુજરાતની પહેલી મુસ્લિમ મહિલા આઈપીએસ જે હાલ જમ્મુ-કાશ્મીરમાં નિભાવશે ડ્યુટી

Gujarat Politics: મિશન 2027 માં લાગ્યુ છે આમ આદમી પાર્ટી નુ 'ઓપરેશન ઝાડૂ', ગુજરાતમાં બીજેપી-કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો

ટુકડા-ટુકડા કરી અંદર જ મુકી છે લાશ...ગાજિયાબાદમાં મકાન માલિકની હત્યા કરનારા ભાડૂઆતની કબૂલાત

Under 19 Asia Cup Semifinal : કેટલા વાગ્યાથી શરૂ થશે ભારત બનામ શ્રીલંકા સેમીફાઈનલ, આ ચેનલ પર જોઈ શકશો લાઈવ

IND vs SA 5th T20 : અમદાવાદમાં કેવો છે ટીમ ઈંડિયાનો રેકોર્ડ ? અંતિમ મેચમાં આ 2 ખેલાડીઓના રમવા પર સસ્પેંસ

વધુ જુઓ..

ધર્મ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

Show comments