Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી - પરિણામ પછી વિજય રેલીઓ કાઢવાની મંજૂરી નહી

Webdunia
બુધવાર, 10 ફેબ્રુઆરી 2021 (12:37 IST)
કોરોના વાયરસ મહામારીને કારણે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સ્થાનીક ચૂંટણીના આગામી ચૂંટણીના પરિણામની જાહેરાત પછી વિજયી ઉમેદવારોની જાહેરાત પછી વિજયી ઉમેદવારો દ્વારા રેલીઓ કે જૂલુસ કાઢવા પર રોક લગાવી દીધી છે. મતગણતરી દરમિયાન પાલન કરવામાં આવનારા વિવિધ માનક સંચાલન પ્રક્રિયાઓનો ઉલ્લેખ સાથે રજુ કરતો પરિપત્રમાં ચૂંટણી પંચે ચેતાવણી આપી છે કે જો કોઈ કોવિડ-19 સંબંધી નિર્દેશોનુ ઉલ્લંઘન કરતો જોવા મળ્યો તો તેના પર વિપદા પ્રબંધ અધિનિયમ અને ધારા 188ના હેઠળ મામલો નોંધવામાં આવશે.  છ નગર નિગમ માટે 21 ફેબ્રુઆરીએ અને 81 નગરપાલિકાઓ, 31 જીલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી છે.  નગર નિગમ ચૂંટણીની મતગણતરી 23 ફેબ્રુઆરીના રોજ અને સ્થાનીક 
સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી 2 માર્ચના રોજ થશે. એસઓપીના મુજબ સંબંધિત ચૂંટણી અધિકારીએ આ ખાતરી કરવી પડશે કે પરિણામની જાહેરાત પછી ઉમેદવાર વિજય રેલી ન કાઢે.  સાથે જ એ પણ જોવાનુ રહેશે કે મતગણતરી કેન્દ્રો પર ભીડ ન થાય. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્રની ચૂંટણી પર હરિયાણાની ચૂંટણી પરિણામોની નહી થાય અસર - શરદ પવાર

Maharashtra Election 2024 - ઠાણેના કલ્યાણમાં 95 એ આપ્યા ઈંટરવ્યુ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ આપશે ટિકિટ ?

Jharkhand Election 2024 : બીજેપીની પહેલી લિસ્ટમાં અનેક દિગ્ગજોના નામ, જાણો કોણ છે રેસમાં અને કોનુ થશે પત્તુ સાફ

Sheikh Hasina શેખ હસીનાની સામે ધરપકડનું વૉરંટ

બહરાઈચ હિંસા - રામ ગોપાલ મિશ્રાની હત્યાના 2 આરોપી સરફરાજ અને તાલિબનુ એનકાઉંટર Video

આગળનો લેખ
Show comments